Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
બુધવાર, 16 જાન્યુઆરી 2019 (09:35 IST)
બુધવાર – જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો બુધવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
જે લોકોનો જન્મ બુધવારના દિવસે થયેલ છે તેની આયુષ્ય વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ 
 
આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
 
તમારો જન્મ બુધવારે થયો છે, તો જરૂર વાંચો તમારા વિશે આ 12 વાતો 
* બુધવારે જન્મેલા માણસ શાંત અને બિજનેસ માઈંદ હોય છે. 
* તમારી લાઈફમાં પ્લાનિંગનો કોઈ મહ્ત્વ નથી તોય પણ તેમે અત્યંત સુવ્યવસ્થિત કામ કરવાની કોશિશ કરો છો. 
* તમે સાફ અને સ્વસ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમે નવી વસ્તુઓને જાણવા માટે ઉત્સુક રહે છે. 
* તમારી વાત કરવાનો તરીકો ખૂબ પ્રભાવશાળી હોય છે. 
* સામાન્ય રીતે તમે વસ્તુઓ માટે ખૂબ પરેશાન નહી થાઓ છો તેથી તમે લોકો જીવનથી ખૂબ સંતુષ્ટ હોય છે. 
* તેઓ સકારાત્મક વિચાર સાથે જ જીવનમાં આગળ વધે છે તેથી પ્રમોશન પણ કરે છે. 
* સામાન્ય રીતે તમને ગુસ્સો બહુ ઓછું આવે છે પણ જયારે આવે છે તો સામે વાળાની આવી સમજો.
* તમે સરળતાથી કોઈને માફ નહી કરતા, જે એક વાર તેમની નજરથી ઉતરી ગયા તો પછી દિલમાં જગ્યા નહી બનાવી શકો. 
* તેઓ ખર્ચીલા હોય છે અને પોતાના નિર્ણય પોતે લે છે. 
* તેમનો 
ઉપાય - રોજ સૂર્યને જળ ચઢાવો અને બુધવારે શિવ મંદિરમાં મગ ચઢાવો 
કાલે એટલે કે ગુરૂવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ ગુરૂવારે થયું છે 

મંગળવારે જન્મેલા લોકોની આ 14 ખાસ વાત ..જરૂર વાંચો

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments