Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ શાસ્ત્ર - આ રાશિના લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (05:36 IST)
જ્યોતિષ શાસ્ત્રના મુજબ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી બધા પોત પોતાના સ્વામી ગ્રહ સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહનો આ બધી રાશિયો પર સંપૂર્ણ પ્રભાવ રહે છે 
 
દરેક રાશિના જાતકનો સ્વભાવ.. આચરણ અને તેની ક્ષમતાનુ પ્રતિનિધિત્વ આ ગ્રહ જ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમે તમને બતાવી રહ્યા છે કે આ રાશિના જાતક સૌથી વધુ બુદ્ધિમાન હોય છે. આ રાશિના જાતકની બુદ્ધિમાનીને બધા માને છે. 
 
વૃશ્ચિક રાશિ - જ્યોતિષ શાત્ર મુજબ વૃશ્ચિક રાશિ સૌથી વધુ આકર્ષક હોય છે. બુદ્ધિમાની અને મગજની વાત કરીએ તો આ રાશિના જાતક શરૂઆતમાં સૌના ગુરૂ હોય છે.  વૃશ્ચિક રાશિના જાતકોનુ મગજ ઘોડાની ગતિ કરતા પણ વધુ ઝડપથી દોડે છે. 
 
આ રાશિના જાતકોમાં બુદ્ધિમાનીનુ સ્તર ખૂબ ઊંચુ હોય છે. એટલુ જ નહી  આ રાશિના લોકો ખૂબ ચાલાક અને ચતુર પણ હોય છે. જો કોઈ તેમને બેવકૂફ બનાવવાની કોશિશ પણ કરે તો તેમને આ વાતની જાણ થઈ જાય છે અને સમય પહેલા જ તેઓ સતર્ક થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments