ગ્રહણનું ખાસ મહ્ત્વ તાંત્રિક સાધનાઓમાં થયા છે. ઘણા એવા મંત્ર છે જે માત્ર આ જ સમયે સિદ્ધ થઈ શકે છે. અને આ વર્ષે 4 અપ્રેલ ચૈત્ર શુક્લ પૂર્ણિમા શનિવારે હનુમાન જયંતીના દિવસે ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ ખૂબ સારુ પણ છે અને ખરાબ પણ . ગ્રહણ પછી જ હનુમાન જયંતીના કાર્યક્ર્મ થશે. સૂતક સવાર 4.45થી પ્રારંભ થશે. ગ્રહણ સમય બપોર 3.45થી પ્રારંભ થઈને સાંજે 7.19 પર સમાપ્ત થશે. આ ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થશે આથી હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિને કષ્ટપ્રદ છે.
હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારુ લેશે કે તમને આપશે..