Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીકરીના લગ્નમાં આવતા સમસ્યાના ઉપાય

Webdunia
બુધવાર, 24 જૂન 2015 (14:43 IST)
ઘણા બધા માણસો એમની દીકરીના સમય પર લગ્ના ન થવાના કારણે ઘણા પરેશાન રહે છે. સંબંદ હ ન થવાના કારણે  ધીરે-ધીરે સમય નિકળી જાય છે એ જ રીતે સમસ્યાની સાથે દુખ અને ચિંતા પણ વધવા લાગે છે. આસમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા માણસ અનેક જ્યોતિષીથી સંપર્ક કરીને ઉપાય જાણાવાના પ્રયાસ કરે છે. આ સરળ પ્રયોગ આ રીતે લોકોની સમસ્યાથી છુટકારો મેળવા માટે સહાયક હોઈ શકે છે. 
 
આ પ્રયોગથી સંબંધિત કન્યા એમની માહવારીના 5મા દિવસ પછી કુળ 80 ખારેક લો. એની સાથે એક જાડું દોરા પણ લઈ આવો. એના પછી 80 માંથી 40 ખારકોને સપ્તરંગી દોરામાં ગાંઠકરી એક માળા બનાવો. 40 ખારકને એક પાત્રમાં રાખી લો. એના પછી એ કન્યા એ માળાને એક પાત્રને શ્રી ગણેસહજીના મંદિરમાં લઈ જાઓ. સાથે કોઈ ફળ પ્રસાદ અને પૂજન સામગ્રી સાથે રાખો. એ સામગ્રીને શ્રી ગણેશજીના મંદિઅરમાં એની સામે રાખો. 
 
આખરે ખારકની માળા શ્રી ગણેશને ચઢાવો અને એમના કલ્યાણની કામના કરીને . એ પાત્રને એમની સાથે લઈ આવો. એ પાત્રને ઘરમાં સંભાળીને રાખો. આ પાત્રમાં થી દરેક   ત્રીજા દિવસે એક એક ખારેક ખાવુ . પ્રભુની કૃપા બરસવાથી એ કન્યાના સંબંધ જલ્દી પાકુ થઈ જશે. જે ક્ન્યાના લગ્ન ન થઈ રહ્યા હોય તેને 21 બુધવાર સુધી દરેક પરિસ્થિતિમાં ગાયને એમના હાથથી કોથમીર ખવડાવા જોઈએ. જ્યાં એ સૂતી હોય ત્યાં ઈલાયચીવાળા ચમેળીના તેલના દીપક પણ રોજ પાંચ મિનિટ માટે પ્રગટાવો જોઈએ. આ ઉપાયોથી એના પરિણામ શીઘ્ર જ મળશે. 
 

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

Show comments