Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક રીતના અપશકુનથી બચવાનો મંત્ર

Webdunia
શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (16:25 IST)
ઘણા માણસોને શકુનોના પ્રત્યે ઘણી રીતની શંકા હોય છે. તેનું કારણ શકુનોના નિશ્ચિત ફળોમાં પરિવર્તન જોવા મળે છે. એક જ શકુનના નિશ્ચિત ફળમાં પરિવર્તન જોવા છે. એક જ શકુનના ફળ કોઈના મતમાં શુભ છે તો કોઈને મતમાં અશુભ છે. તેના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે અનુભવની વિપરીતતા દેશ-કાળના પ્રભાવ , માણસની અર્જિત આત્મશક્તિની સબળતા-નિર્બળતા વગેરે. 
 
શકુનોની સાર્થકતામાં આજે બુદ્ધિજીવી લોકો વિશ્વાસ  નહી કરતા અને તેણી વ્યર્થનો મનોવિકાર જણાવે છે. ઘણા લોકો સાર્થકતા અને નિર્થકતાના ખેંચાવને કરણે મધય માર્ગના અનુસરણ કરી છે. તે ના તો સાર્થક છે , ના વ્યર્થ જ માને છે. 
 
ઘણા માણસો શકુનો પર વિશવાસ ન કરીને પણ તેણે માને જરૂર છે. ઘણા માણસોનો અનુભવ છે કે અપશકુનની  પરવાહ ન કરવાના કારણે તેણે ખૂબ ક્ષતિ ઉઠાવી  પડશે. 
 
 
દરેક રીતના અપશકુનથી બચવાનો મંત્ર 
 
મંત્ર- ૐ  હાઁ જૂં સ: ૐ ભૂર્ભૂવ સ્વ: ૐ ત્રયંબકમ યજામહે સુગંધિ પુષ્ટિમ વર્ધનમ ઉઅર્વારૂકમિવ બન્ધનામ મૃત્યોમુર્ક્ષીયમામૃતાત ૐ સ્વ ભુવ ભૂ ૐ સ: જૂં હાઁ  ૐ 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments