Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુષ્ય નક્ષત્ર - શુભ ખરીદીનુ શુભ મુહુર્ત

Webdunia
બુધવાર, 15 ઑક્ટોબર 2014 (12:58 IST)
પુષ્ય નક્ષત્ર વિશેષ સિદ્ધિ આપનારુ નક્ષત્ર માનવામાં આવે છે. તેથી બધા કાર્ય માટે શુભ લાભ અને સિદ્ધિ આપે છે. ગુરૂ સુવર્ણનો સ્વામી છે. તેથી ગુરૂ-પુષ્યમાં સોનુ ખરીદવુ પણ મંગળકારી હોય છે. 
 
ખરીદી માટે શુભ મુહુર્ત જાણો 
 
ગુરૂવાર - 16 ઓક્ટોબર 
 
* સવારે  10.46 થી 11.55 સુધી ચર રહેશે 
* 11.55 થી 1.25 સુધી લાભ રહેશે. 
* 1.25થી 2.55 સુધી અમૃતનું ચોઘડિયુ રહેશે 
* સાંજે 4.20થી 5.50 સુધી શુભ રહેશે. 
* 5.50થી 7.15 સુધી અમૃત  
* રાત્રે 7.15થી 8.55 સુધી ચર રહેશે 
 
17 ઓક્ટોબર શુક્રવાર 
 
* વહેલી સવારે 2.55 થી 4.25 સુધી શુભ, 4.55થી સૂર્યોદય સુધી અમૃત રહેશે. 
* સૂર્યોદયથી 7.20 સુધી ચર પછી લાભ 7.20 થી 8.55 સુધી રહેશે. 
* અમૃત 8.55થી 10.55 સુધી રહેશે. 
* આ દિવસે શુભ 11.55થી 1.25 સુધી રહેશે. 
 
ઉપરોક્ત સમય પુષ્ય નક્ષત્રના શરૂઆતથી અંત સુધી આપવામાં આવ્યો છે. જેથી વેપારી ભાઈઓ પોતાની સુવિદ્યા મુજબ વહીખાતા લાવી શકે. આ સાથે જ ગુરૂ-પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી, પીતળ, તાંબુ વગેરે ઘાતુની ખરીદી સર્વશ્રેષ્ઠ રહે છે. 
 
ચોપડા, શાહી પેન, રત્ન ખાસ કરીને પુખરાજ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપ્તાદ ખરીદવુ શુભ ફળદાયી રહે છે. આ મુહુર્ત નવીન ઉદ્યોગ, દુકાન અને ગૃહ પ્રવેશ માટે મંગળકારી હોય છે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments