Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2014 - નાના ઉપાયો કરીને મેળવો મોટો લાભ

Webdunia
બુધવાર, 25 જૂન 2014 (12:33 IST)
- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો. 
 
- તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય. 
 
-શનિવારે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. 
 
- કાચબા અને માછલીઓને ભોજન/અનાજ વગેરે ખાદ્ય પદાર્થ ખવડાવવાથી રાહુ કેતુ શાંત થઈને શુભ ફળ આપે છે. 
 
- ભોજનમાં અડદની દાળ, ગોળ, તલના પકવાન, ગળી પુરીઓ વગેરે બનાવીને શનિદેવને ભોગ લગાવો અને ગાય કૂતરાને ખવડાવો.  ખુદ પ્રસાદના રૂપમાં પરિવાર સહિત આરોગો અને પ્રસાદમાં રૂપમાં વહેંચો.  
 
 
- સાત શનિવાર સુધી શનિના દિવસે કે શનિના નક્ષત્રથી શરૂઆત કરીને કાળી ભેંસને કાળા ચણા ખવડાવો. 
 
- દીવાળીના 5 દિવસ સુધી દેવી લક્ષ્મી સામે નવ બત્તીઓવાળા દિવાને શુદ્ધ ઘીમાં પ્રગટાવો. તરત જ કંઈક ને કંઈક લાભ થશે. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments