Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધર્મ અને જ્યોતિષમાં મકર સંક્રાંતિનું મહત્વ

Webdunia
P.R
પુર ાણ ો મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે એક મહિના માટે રહેવા જાય છે, કારણ કે મકરરાશિનો સ્વામી શનિ છે.

જો કે જ્યોતિષીય દ્રષ્ટિથી સૂર્ય અને શનિનો મેળાપ શક્યત નથી, પણ આ દિવસે સૂર્ય પોતે પોતાના પુત્રના ઘરે જાય છે. તેથી પુરાણોમાં આ દિવસ પિતા-પુત્રના સ6બંધોમાં નિકટતાની શરૂઆતના રૂપમાં જોવામાં આવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી હતી. તેમણે બધા અસૂરોના મસ્તકને મદાર પર્વતમાં દબાવી દીધા હતા. તેથી આ દિવસ દુર્ગુણો અને નકારાત્મકતાનો અંત કરવાનો દિવસ પણ કહેવાય છે.

- એક અન્ય પુરાણ મુજબ ગંગાને ઘરતી પર લાવનારા મહરાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ. તેમનું તર્પણ સ્વીકાર કર્યા બાદ આ દિવસે ગંગા સમુદ્રમાં જઈને ભળી હતી.

તેથી મકરસંક્રાતિના રોજ ગંગા સાગરમાં મેળો ભરાય છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments