Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2013 : મનપસંદ નોકરી મેળવવા માટે આટલુ કરો

Webdunia
P.R
તમે જો નોકરી શોધી રહ્યા હોય, બધા પ્રયત્ન કરી ચુક્યા હોય તો પણ જોઈએ એવી નોકરી મળી ન રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર વિજ્ઞાનની મદદથી તમે તમારી મુશ્કેલી દૂર કરી શકો છો..

નોકરી ન હોય એ વ્યક્તિને ઘરમાં કે સમાજમાં ક્યાય પણ માન સન્માન મળતુ નથી. તમે પણ નોકરી શોધી રહ્યા હોય અને ઘણા પ્રયત્ન કરવા છતા નોકરી ન મળી રહી હોય તો નિરાશ થવાની જરૂર નથી. કેટલાક સરળ તાંત્રિક ઉપાયો કરી તમે રોજગાર મેળવી શકો છો.

1. શનિવારે હનુમાનના મંદિરમાં જઈને સવા કિલો બુંદીના લાડુનો નૈવૈધ બતાવો. શુદ્ધ ઘી નો દિવો લગાવો અને મંદિરમાં બેસીને લાલ ચંદનની માળાથી આ મંત્રનો 108 વખત જપ કરો...
कवन सो काज कठिन जग माही। जो नहीं होय तात तुम पाहिं।।
ત્યારબાદ 40 દિવસ રોજ પોતાના ઘરે આ મંત્ર 108 વાર જપ કરો, 40 દિવસની અંદર તમને નોકરી મળી જશે.

2. શની અમાવસ્ત્યાના દિવસે એક લીંબૂ લઈને સાંજે તેના ચાર ટુકડા કરો અને ચાર દિશામાં એ ટુકડા ફેંકી દો. આના પ્રભાવથી તમારા રોજગારની સમસ્યા દૂર થવામાં મદદ મળશે.

3. મંગલવારથી રોજ સવારે 40 દિવસ ઉઘાડા પગે હનુમાનના મંદિરે જાવ અને લાલ ગુલાબનુ ફુલ અર્પણ કરો. આવુ કરવાથી જલ્દી નોકરી મળવાના યોગ બનશે.

4. ઈંટૃરવ્યુ પર જતા પહેલા લાલ ચંદનની માળા દ્વારા નીચે આપેલ મંત્રનો 11 વખત જપ કરો.
मंत्र : ऊँ वक्रतुण्डाय हुं જપ કરતા પહેલા ગણપતિની પૂજા કરીને દુર્વાનો અભિષેક કરો.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

Show comments