Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાર્યમાં સફળતા મેળવવા માટે વાર મુજબ આ ટોટકા અપનાવો

Webdunia
સોમવાર, 16 મે 2016 (17:04 IST)
જો તમે કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈ રહ્યા હોય તો દિવસના હિસાબથી આ ટોટકા અપનાવશો તો કામ બની જશે. 

- રવિવારે ઘરમાંથી નીકળતા પહેલા ખાવાના પાનનુ પત્તુ તમારી પાસે રાખી લો.
- સોમવારે ઘરમાંથી નીકળતી વખતે કાચમાં તમારો ચહેરો જોઈને નીકળો.
- મંગળવારે ઘરમાંથી નીકળો તો કોઈ મીઠાઈ ખાઈને નીકળો.
- બુધવારે બહાર નીકળો તો લીલા ધાણાને ખાઈને નીકળવુ શુભ રહે છે.
- ગુરૂવારે ઘરમાંથી નીકળતી વખતે સરસિયાનું થોડા દાણા મોઢામાં નાખીને નીકળો.

- શુક્રવારે દહી ખાઈને નીકળવાથી બધુ યોગ્ય રહેશે.
- શનિવારે આદુ અને ઘી ખાઈને નીકળવાથી તમને શુભ ફળ મળશે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments