rashifal-2026

Apply For Job - 40,000 કમાવવાની તક, આ વિભાગમાં થશે ભરતી

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (16:03 IST)
કોચિન શિપયાર્ડ લિમિટેડે પરિયોજના અધિકારી અને એસપીઓના 40 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મગાવી છે.  ઉમેદવાર પોતાની ઈચ્છથી આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. 
 
પદની વિગત - 
પદની સંખ્યા - 40 પદ 
વરિષ્ઠ પરિયોજના અધિકારી 
પરિયોજના અધિકારી 
 
અરજી કરવા માટેની અંતિમ તારીખ - 24 એપ્રિલ 2019 છે. 
 
આયુ સીમા - ઉમેદવારની આયુ 30-35 વર્ષની અંદર હોવી જોઈએ. 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી પર્સનલ ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - વેતનમાન - 32,000 - 40,000/- INR રહેશે. 
 
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ csi.cochinshipyard.com  દ્વારા 24 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

વધુ જુઓ..

નવીનતમ

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

આગળનો લેખ
Show comments