Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri 2021- લૉ ગ્રેજુએટ માટે સેનામાં શામેલ થવાના સોનેરી અવસર આ તારીખ સુધી કરવો આવેદન

job
Webdunia
મંગળવાર, 11 મે 2021 (14:55 IST)
જો તમે સરકારી નૌકરીની શોધ કરી રહ્યા છો તો અહીં આપેલ જાણકારી તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
જજ એડવોકેટ જનરલના પદો પર નિકળી છે નોકરીઓ- ભારતીય સેના દ્વારા આધિકારિક વેબસાઈટ પર અધિસૂચના જાહેર કરી જજ એડવોકેટ જનરલ (જેએજી)ના જુદા-જુદા પદો માઋએ ઉમેદવારોથી આવેદન આમંત્રિત કર્યા છે. કુળ આઠ પદો પર આવેદકોની ભરતી કરાશે. તેના માટે અપરિણીત પુરૂષ અને મહિલાઓ 4 જૂન સુધી ઑંનલાઈન આવેદન કરી શકો છો. લૉ ગ્રેજુએટ તેના માટે યોગ્ય ઉમેદવાર હશે. 
 
આ છે આઈસીએફના પદો પર આવેદન માટે નક્કી યોગ્યતા- આઈસીએસના જુદા જુદા પદો પર આવેદન કાવાના ઈચ્છુક ઉમેદવારો દસમા પાસ અને એમબીબીએસ કરવુ ફરજીયાત છે. તે સિવાય ઉમેદવારની પાસે બર્સિંગ શાળા કે ભારતીય નર્સિંગ કાઉંસિલથી માન્યતા મળેલ સંસ્થાનથી જનરલ નર્સિંગ અને મિડવાઈફરીમાં ન્યૂનતમ ત્રણ વર્ષનો અનુભવનો પ્રમાણપત્ર હોવો જોઈએ. આવેદકોની ઉમ્ર 18 વર્ષથી વધારે અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. સરકાર તરફથી નક્કી નિયમો મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વધારપણુ ઉમર સીમામાં છૂટ આપી શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments