Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી 2018 - શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે ઉત્તમ સંયોગ, ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમી ઉજવાય છે.  આ વખતે આ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતીનો યોગ બની રહ્યો છે. જે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ સમયે બન્યો હતો.   તેથી આ દિવસે પૂજાના સમયે કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. 
 
1. આ દિવસે જો તમે બીજાને નુકશાન પહોંચાડો છો તો તેનુ ત્રણ ગણુ પાપ પણ તમને ભોગવવુ પડે છે. તેથી જન્માષ્ટમી પર કોઈ ખરાબ કામ ન કરો. 
 
2. એવુ કહેવાય છે કે આ દિવસે કનૈયાની જૂની મૂર્તિની પૂજા પણ કરવી જોઈએ. 
 
3.  જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ પણ કહેવાય છે.  આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્દભાવ કાયમ રાખવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી વિવાદ કલેશથી દૂર રહો. 
 
4. વિષ્ણુ પુરાણ મુજબ આ દિવસે ભગવાનના ભોગમં તુલસીના પાન જરૂર હોવા જોઈએ. તુલસી વગર ભગવાન પ્રસાદ સ્વીકાર કરતા નથી. 
 
5. જન્માષ્ટમીમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ. આ દિવસે માંસ, માછળી અને મદિરાનુ સેવન ન કરો. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments