Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (17:53 IST)
lord krishna favourite food items-  26 ઓગસ્ટ સોમવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસ ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ કરાય છે. 
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પરા મંદિરોમાં 56 પ્રકારના ભોગ અને પ્રસાદા અર્પણ કરાય છે. ખાસ કરીને માખણ અને શાકર તો અર્પિત કરે જ છે. સાથે જા તેણે તેમના પસંદના ફૂલોની માળા પણ અર્પ્ણ કરે છે. તેની સાથે જ તેમણે પસંદના ફૂલોની માળા પણ અર્પણ કરે છે. તેની સાથે તેમના પસંદના ફળ પણ ચઢાવવામાં આવે છે. 
 
કૃષ્ણ ફળ- ભગવાન શ્રીકૃષ્ણ ને કેરી, કેળા. નારિયેળ, સફરજન, જામફળ, દાડમ, સીતાફળ, પપૈયું, ખજૂર, લીલ બદરી, આમળા, શહતૂત. શેરડી અને બોર વગેરે ફળ પ્રિય છે. 

કૃષ્ણ ભોગ- ભગવાન શ્રીકૃષ્ણ ને શાક, કઢી અને પૂરી સિવાય મુખ્ય રૂપથી 8 ભોજન પ્રિય છે. 1. ખીર, 2. સોજીનો શીરો કે લાડુ 3. સેમૈયા 4. પૂરણ પોલી 6. કેસર ભાત 7. કેળા સાથે મીઠા ફળ 8. કળાકંદ 
 
કૃષ્ણ પ્રસાદઃ શ્રી કૃષ્ણના ઉપરોક્ત ભોગ સિવાય તેમને 1. માખણ-મિશ્રી, 2. પંચામૃત, 3. નારિયેળ, 4. સૂકા ફળો અને 5. ધાણા પીંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.
Janmashtami prasad 2023

 
કૃષ્ણ મીઠાઈઓ: પીળા પેડા, રસગુલ્લા, મોહન ભોગ, મખાના પાગ, ઘેવર, જલેબી, રબડી, બૂંદી અથવા બેસનના લાડુ, મથુરા પેડા વગેરે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments