Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમીનું ઉદ્દેશ્ય

Webdunia
W.D

પાપ અને શોકના દાવાનળથી ધગધગતા આ જગતના તળમાં ભગવાને પદાર્પણ કર્યું. આ વાતને આજે પાંચ સહસ્ત્ર વર્ષ થઈ ગયાં. તેઓ એક મહાન સંદેશ લઈને પધાર્યા. ફક્ત સંદેશ જ નહિ બીજુ પણ લાવ્યા. તેઓ એક નવું સૃજનશીલ જીવન પણ લાવ્યા હતાં. તેઓ માનવપ્રગતિમાં નવા યુગની રચના કરવા માટે આવ્યા હતાં. આ જીર્ણ-શીર્ણ રક્તપ્લાવિત ભૂમિમાં સપનાઓ લઈને આવ્યાં હતાં. જન્માષ્ટમીના દિવસે તે જ સપનાઓની સ્મૃતિમાં મહોત્સવ ઉજવવામાં આવે છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં મધુર-મુરલીના મોહક સ્વરમાં કુરૂક્ષેત્ર યુદ્ધક્ષેત્રમાં (ગીતા રૂપમાં) સૃજનશીલ જીવનનો તે સંદેશ સંભળાવ્યો જે નામ-રૂપ, રૂઢિ તેમજ સાંપ્રદાયિકતાથી પર છે. રણાંગણમાં અર્જુનને મોહ થયો હતો. ભાઈ-બંધુ, મિત્ર, કુટુંબ-પરિવાર, આચાર-વ્યવહાર અને કિર્તિ અપકિર્તિ આ બધા જ નામરૂપી તો છે. શ્રીકૃષ્ણને અર્જુનને આ બધાથી ઉપર ઉઠવા માટે કહ્યું વ્યષ્ટિથી ઉઠીને સમષ્ટિ સુધી એટલે કે સનાતન તત્વ તરફ અને જવાનો ઉપદેશ આપ્યો. તે જ સનાતન તત્વ આત્મા છે ' તત્વમસિ '!

મનુષ્ય તુ આત્મા છે! પરમાત્મા પ્રાણ છે! મોહ રજ્જુ સાથે બંધાયેલ ઈશ્વર છે! ચૌરાસીના ચક્કરમાં પડેલો ચૈતન્ય છે! શું આ જ ગીતના ઉપદેશનો સાર નથી?

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments