Webdunia - Bharat's app for daily news and videos

Install App

તીર્થંકર નેમિનાથ

Webdunia
W.D
મહાભારત કાળ 3137 ઈ.પૂ.ને લગભગ નમિના પછી 22મા તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદૂ અને જૈન પુરાણોંમાં સ્‍પષ્ટ રૂપથી મળી આવે છે. શૌરપુરી (મથુરા)ના યાદવવંશી રાજા અંધકવૃષ્‍ણીના જ્‍યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર હતાં નેમિનાથ. અંધકવૃષ્‍ણીના સૌથી નાના પુત્ર વાસુદેવથી ઉત્‍પન્ન થયાં ભગવાન શ્રીકૃષ્‍ણ. આ રીતે નેમિનાથ અને શ્રીકૃષ્‍ણ બંને પિતૃઈ ભાઈ હતાં.

નેમિનાથના લગ્ન ગિરિનગર (જૂનાગઢ઼) ના રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલમતીની સાથે નક્કી થયાં હતાં. જ્યારે નેમિનાથજી ત્યાં જાન લઈને પહોચ્યા ત્યારે તેમણે ત્યાં તે પશુઓને બાંધેલા જોયા જેમને જાનૈયાઓના ભોજન માટે મારવાના હતાં. ત્યારે તેમનું હૃદય કરુણાથી વ્‍યાકુળ થઈ ગયું. મનુષ્‍યની આ હિંસામય પ્રવૃત્તિથી તેમના મનમાં વિરક્‍તિ અને વૈરાગ્‍ય ઉત્પન્ન થયું. તે જ ક્ષણે તેઓ વિવાહનો વિચાર છોડીને ગિરનાર પર્વત પર તપસ્‍યા કરવા માટે ચાલ્યા ગયાં.

કઠણ તપ બાદ તેમણે ત્યાં કૈવલ્‍ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રમણ પરમ્‍પરાને પુષ્ઠ કરી. અહિંસાને ધાર્મિક વૃત્તિનું મૂળ માન્યું અને તેને સૈદ્ધાંતિક રૂપ આપ્યું.

જાણીતા સિનેમૈટોગ્રાફર ગંગૂ રામસેનુ નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી તસવીરો થઈ લીક

HBD Rupali Ganguli - ગોવિંદા-મિથુન ચક્રવર્તી સાથે મોટા પડદા પર કર્યો રોમાંસ, આજે છે ટીવીની TRP ક્વીન

કેન્સરે આ પોપુલર અભિનેતાનો લીધો જીવ, 62 વર્ષની વયે થયુ નિધન

અક્ષય કુમારની આ અભિનેત્રી થઈ પ્રેગનેંટ, 'આવારા પાગલ દીવાના' બનાવનારી આરતી છાબડિયાએ ફ્લોન્ટ કર્યુ બેબી બંપ

ગુજરાતી જોક્સ - મારી ઉમર 17 વર્ષ

ગુજરાતી જોક્સ - બંટી પછી શુ થયુ

ગુજરાતી જોક્સ - તમે મારા માતા

જોકસ જ જોક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

Show comments