Webdunia - Bharat's app for daily news and videos

Install App

કટ્ટરવાદને પ્રમોટ કરનારા અઢી લાખ એકાઉંટ ટ્વિટરે બંધ કર્યા

Webdunia
શનિવાર, 20 ઑગસ્ટ 2016 (13:50 IST)
સોશ્યલ મીડીયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહેલા ત્રાસવાદી આકાઓ માટે માઠા સમાચાર છે. અંગ્રેજી અખબાર ડેઇલી મેલના જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડીયા સાઇટ ટ્વિટરે આતંક વિરૂધ્ધ આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં મોટી કાર્યવાહી કરી છે. ટ્વિટરે છેલ્લા છ મહિનામાં લગભગ અઢી લાખથી વધુ ટ્વિટર એકાઉન્ટ ઉપર પ્રહાર કરીને આ એકાઉન્ટના કન્ટેન્ટ પોલીસીની વિરૂધ્ધ હોવાનુ જણાવીને તેને બંધ કરી દીધા છે.
 
   ટ્વિટરના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બધા એકાઉન્ટ ઉપર કોઇને કોઇ પ્રકારે ત્રાસવાદને પ્રોત્સાહન આપવાના ટ્વિટ કરવામાં આવતા હતા તો તેના ઉપર ભડકાઉ તસ્વીરો, વિડીયો અને ત્રાસવાદ સાથે જોડાયેલી માહિતીઓને પ્રોત્સાહન અપાતુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, અમે સ્પેમ ફાઇટીંગ ટેકનોલોજીની મદદથી ત્રાસવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહેલ આ એકાઉન્ટની ઓળખ કરી હતી અને તે પછી આ એકાઉન્ટને ટ્રેસ કરી ડીએકટીવેટ કરી દીધા છે.

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments