Biodata Maker

WhatsApp માં હવે ભૂલ સુધારવા માટે મળશે 2 દિવસનો સમય, આવી રહ્યુ છે ખાસ ફીચર

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (15:48 IST)
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર ઘણા બધા ફીચર્સ છે, જેમાંથી એક છે મેસેજ ડિલીટ ફોર એવરીવન. આ મેસેજની મર્યાદા હવે વધારીને બે દિવસ સુધી વધી શકે છે. . આની મદદથી તમે ભૂલથી મોકલેલા મેસેજને બે દિવસ સુધી ડિલીટ કરી શકો છો.
 
Whatsappવોટ્સએપની અંદરની દરેક સુવિધાઓ માટે ડિલીટ કરવા માટે હાલમાં 1 કલાકની સમય મર્યાદા છે અને ટૂંક સમયમાં તે બે દિવસ સુધીની થઈ શકે છે
 
વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfoએ માહિતી આપી છે કે WhatsApp ટૂંક સમયમાં જ દરેક માટે ડિલીટ કરવાની સમયમર્યાદા લંબાવવા જઈ રહ્યું છે, જે 2 દિવસ સુધીની હોઈ શકે છે.
 
આ ફીચરની મદદથી યુઝર્સ એ ચેટની અંદરથી દિવસો પછી પણ ભૂલથી મોકલેલા મેસેજને ડિલીટ કરી શકે છે.
 
અગાઉ, એક અઠવાડિયા સુધીની સમય મર્યાદા પર પરીક્ષણ કરવામાં આવતું હતું, પરંતુ આ પરીક્ષણ બંધ કર્યા પછી, તેને બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments