Dharma Sangrah

હવે કેંદ્ર સરકાર લે છે એકશન તો અમે નહી આપીશ સંરક્ષણ નવા નિયમો પર હાઈકોર્ટની ટ્વિટરને બે ટૂક

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:40 IST)
જો ટ્વિટરની તરફથી ભારતના નવા આઈટી નિયમોને લાગૂ નહી કરાય છે તો પછી તેને કોઈ પણ પ્રકારનો કાનૂની સંરક્ષણ નહી આપવામાં આવશે. ટ્વિટર વતી હવે ભારતમાં ફરિયાદ નિયુક્ત ન કરવા સાથે નવા આઈટી નિયમોનો પ્રોવીઝનને લાગૂ ન કરવાને લઈને હાઈકોર્ટએ આ વાત કહેવામાં આવ્યુ છે.  કોર્ટે ટ્વિટર દ્વારા નિયુક્ત તમામ વચગાળાના અધિકારીઓ પાસેથી સોગંદનામું માંગ્યું છે કે તેઓ તેમને સોંપાયેલ કાર્યની જવાબદારી લે છે. અગાઉ, આ કેસની સુનાવણી દરમિયાન, ટ્વિટરએ કહ્યું હતું કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે 8 અઠવાડિયાની જરૂર છે. આ અગાઉ મંગળવારે હાઇકોર્ટે ટ્વિટરને માત્ર બે દિવસનો સમય આપ્યો હતો.
 
દિલ્હી હાઈકોર્ટએ ટ્વિટરને કહ્યુ કે તેને ભારતના વચગાળાના અનુપાલન અધિકારી નીમવામાં આવ્યા છે જે ભારતના જ નિવાસી છે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કહ્યુ કે વચગાળાના અધિકારીનો નિમૂણક 11 જુલાઈ સુધી કરાશે અને બે અઠવાડિયામાં વચગાણા નોડલ સંપર્ક અધિકારીની પણ નિમૂણક થશે. તેની સાથે જ સોશિયલ મીડિયા કંપનીએ કોર્ટમાં કહ્યુ કે તેની વતી 11 જુલાઈને પ્રથમ અનુપાલન રિપોર્ટ રજૂ કરાશે. તેનાથી પહેલા  હાઈ કોર્ટએ ટ્વિટરથી કીધુ હતુ કે તે ભારતમાં વચગાણા અધિકારીનો નિમૂણક માટે કાયમી સમયે નહી લઈ શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments