Festival Posters

Good News- હવે તૂટતા જ આપમેળે જ ઠીક થઈ જશે મોબાઈલ સ્ક્રીન જાણો કેવી રીતે

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:16 IST)
હવે મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટવાનો ડર કોઈને પણ નહી રહેશે. કારણકે હવે ફોનની સ્ક્રીન તૂટ્યા પછી પોતે ઠીક થઈ જશે. જાપાનના એક સ્ટૂડેંટએ એવી શોધ કરી છે કે જેનાથી આ કામ થઈ શકશે. આ સ્ટૂડેંટએ પૉલિયર-થિયોરેસ ગ્લાસ બનાવ્યું છે જે તૂટ્યા પછી પોતે ઠીક થઈ જાય છે. હવે આ ગ્લાસને મોબાઈલ ફોંસના ડિસ્પ્લે સ્જ્રેન પર લાવી શકાય છે. 
 
આ યુવાનો દાવો છે કે પૉલિયર થિયોરેસ ગ્લાસવાળી સ્ક્રીન તૂટયા પછી હાથથી દબાવતા ઠીક થઈ જશે. તેને ઓળગાવા માટે ગર્મીની જરૂર નથી. તેથી આ ગ્લાસને ખૂબ મજબૂત ગણાવી રહ્યું છે. 
 
આ ગ્લાસની શોધ યૂ યાનાગિસાવા નામના માણસે કઈ છે કે ગ્રેજૂએટ છે. આ શોધ ભૂલથી થઈ. તે એક ગુંદર બનાવા ઈચ્છી રહ્યો હતો પણ તેને જાણ્યું કે પૉલીમરને જ્યારે કપાય છે તો બન્ને કિનાર જોડાઈ જાય છે અને એ એક સ્ટ્રાંગ શીટમાં ગેરવી જાય છે. તેને દબાવતા થોડા કલાક પછી તૂટેલી સ્ક્રીન જોડાઈ જાય છે. તેથી માનવું છે કે આ સ્ક્રીનવાળા મોબાઈલ ફોન માર્કેટમાં જલ્દી આવશે. જેના તૂટવાનો ડર નહી રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments