Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nokia 3310 કેમ ખરીદવું અને કેમ નથી ખરીદવું, 7 કારણ

Webdunia
બુધવાર, 17 મે 2017 (14:23 IST)
17ના લાંબા ઈંટજાર પછી આખેરકાર નોકિયાનો એતિહાસિક ફીચર ફોન Nokia 3310 નવા અવતારમાં આવી ગયું છે. આ ફોનની કીમત તેના નામમાં જ છે. એટ્લે કે ફોનની કીમત 3,310રૂપિયા છે. Nokia 3310નું વેચાણ ગુરૂવારે 18 મે થી દેશભરના નોકિયા સ્ટોરથી શરૂ થશે. તો ચાલો જુઓએ આ ફોનમાં શું સારી વાત છે જેના કારણે આ ફોન ખરીદવું જોઈએ અને શું કમીઓના કારણે આ Nokia 3310ને નહી ખરીદવું જોઈએ. 
 
કેમ ખરીદવું- મજબૂત અને ટકાઉ 
 આ ફોન પહેલા પણ તેમની મજબૂતી માટે ઓળખાતું હતું અને આજે પણ તેમની મજબૂતીને લઈને મોટા દાવા થઈ રહ્યા છે. આ ફોનમાં મજબૂત પ્લાસ્ટિક બૉડી છે. એટલે કે ફોનના પડવાથી તૂટવાનાના લઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી. તે સિવાય ફોનમાં તમારું પસંદવાળું સાંપવાળિ ગેમ પણ છે. જેના કારણે તમે આ ખરીદી શકો છો. 
 
કેમ ખરીદવું - વૃદ્ધ અને બાળકો માટે પરફેક્ટ 
Nokia 3310ની મજબૂતી અને યૂજર ફ્રેડલી હોવાના કારણે વૃદ્ધ -વડીલ સરળતાથી ઑપરેટ કરી શકે છે. સાથે જ બાળક જો આ ફોનને પટકી પણ નાખે તો તમારું ફોનના ખરાબ હોવાનું કે તૂટવાની લઈને પરેશાન હોવાની જરૂર નથી. તે ફોનને ખરીદીને તમે જૂના Nokia 3310ની યાદ તાજા કરી શકો છો. તે સિવાય લાંબી બેટરી લાઈફ છે. 
 
કેમ નથી ખરીદવું- માત્ર 2જી કનેક્ટીવિટી 
આ સમયે 5જી નેટવર્કની વાત થઈ રહી છે. તેથી 2 જી સપોર્ટ વાળું ફોન ખરીદવાનો કોઈ ખાસ કારણ નથી. નોકિયા 3310 માં તમે વધારેથી  વધારે 2 જી નેટવર્ક પર ફોનમાં પ્રીલોડેડ ઓપેરા મિનિ બ્રાઉજરમાં ઈંટરનેટ બ્રાઉજ કરી શકો છો. બ્રાઉજરમાં તમે ફેસબુક ચલાવી શકો છો. 
 
 
કેમ નથી ખરીદવું- વ્હાટસએપ નહી ચાલશે 
જો તમે 3,310 રૂપિયા ખર્ચ કર્યા પછી પણ વ્હાટ્સએપ અને ફેસબુક જેવા સોશલ એપના ઉપયોગ ન કરવા ઈચ્છો તો તમે આ ફોન ખરીદી શકો છો. આ ફોનમાં ઓપેરા મિનિ, સ્નેક જેવા કેટલાક એપ પ્રીલોડેડ મળશે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments