Dharma Sangrah

4 લાખ રૂપિયા સુધીનો ઈંશ્યોરેંસ ફ્રી કૉલિંગ અને ડાટા વાળ 2 જોરદાર પ્લાન

Webdunia
બુધવાર, 12 મે 2021 (18:52 IST)
ટેલિકૉમ કંપનીઓ સતત તેમના રિચાર્જ પ્લાંસમાં ખા પ્રકારના ફાયદા વધારી રહી છે. તેનો ઉદ્દેશ્ય વધારેથી વધારે નવા ગ્રાહકોને જોડવુ છે. વોડાફોન-આઈડિયા ( હવે Vi) જયાં તેમના રિચાર્જ પ્લાંસમાં ડબલ ડેટા 
ઑફર, બિંજ ઑલ નાઈટ ઑફર (રાત્રે 12 વાગ્યેથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા) અને વીકેંડ ડેટા રોલઓવર જેવા બેનિફિટ આપી રહી છે તેમજ એયરટેલ અને જિયોના પ્લાંસમાં પણ કેટલાક ખાસ 
ફાયદા મળે છે. અમે તમને એયરટેલના 2 એવી રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છે જેમાં તમને 4 લાખ રૂપિયા સુધીલો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. 
 
279 રૂપિયાવાળા પ્લાનમાં 4 લાખનો લાઈફ ઈંશ્યોરેંસ 
એયરટેલના 279 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 4 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. એયરટેલના 279 રૂપિયાવાળા 
પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે . એટલે કે પ્લાનમાં ટોટલ 42 gb ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. સાથે જ 
દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 
 
179 રૂપિયાવાળા પ્લાનમાં 2 લાખનો લાઈફ ઈશ્યોરેંસ 
એયરટેલના 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. પ્લાનની વેલિડીટી 28 દિવસની 
છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે . દરરોજ 300 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

LPG Gas Cylinder Crisis: તમને પણ નથી મળી રહ્યો LPG સિલેંડર તો કેવી રીતે બનાવશો રસોઈ ? અહી જાણો કેટલીક રીત

Birthday wishes for Mother - મમ્મી માટે જન્મદિવસની શુભેચ્છા સંદેશ

Cucumber Dishes- ઉનાળામાં ખાસ ઝડપી અને ઠંડી કાકડીની વાનગીઓ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

નિક જોનાસની ધર્મની બહેનનુ 30 વર્ષની વયે નિધન, પ્રિયંકા ચોપડાના સાસ્રિયામા શોક

'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.

ગુજરાતી જોક્સ - ઓ સુંદર સ્ત્રી

મીનાવાડા ગામ દશામાનુ મંદિર

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા બન્યા પિતા, સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી ગુડ ન્યુઝ

આગળનો લેખ
Show comments