Webdunia - Bharat's app for daily news and videos

Install App

આખા દેશમાં કરો હવે એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ

Webdunia
ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (11:45 IST)
મોબાઈલ ફોન ગ્રાહક દેશમાં એક સ્થાનથી બીજા સ્થાન પર જવા છતા પોતાનો વર્તમન નંબરનો ઉપયોગ કરી શકે છે. આ માટે ટૂંક સમયમાં જ પુર્ણ મોબાઈલ નંબર પોર્ટિબિલિટી (એમએનપી)ની સુવિદ્યા મળવાની છે. વર્તમાનમાં મોબાઈલ ગ્રાહકોને સમાન સેવા ક્ષેત્રોમાં જ ઓપરેટર બદલવાની સુવિદ્યા છે. મતલબ દિલ્હી એનસીઆરમાં કોઈ ગ્રહાક દિલ્હી એનસીઆરમાં જ નંબર બદલ્યા વગર ઓપરેટર બદલી શકે છે.  
 
એક અધિકારિક સુત્રે જણાવ્યુ કે ટેલિકોમ ડિપાર્ટમેંટે પુર્ણ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી લાગૂ કરવા માટે 31 માર્ચ 2015ની સમય સીમા નક્કી કરી છે. તેણે કહ્યુ. ટેલિકોમ કમિશને પુર્ણ એમએનપી પર ટ્રાઈની ભલામણો સ્વીકારી લીધી છે. કમિશનના નિર્ણયને અંતિમ મંજુરી માટે હવે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદ સામે મુકવામાં આવશે. 
 
પુર્ણ એમએનપી હેઠળ ગ્રાહક દેશમાં ક્યાય પણ જતા પોતાનો જુનો નંબર કાયમ રાખી શકશે. ટ્રાઈના તાજા આંકડા મુજબ લગભગ 13 કરોડ લોકોને 31 ઓગસ્ટ સુધી એમએનપી સુવિદ્યા માટે અનુરોધ કર્યો છે. ટ્રાઈએ પુર્ણ એમએનપી પર પોતાની ભલામણમાં પ્રસ્તાવને મંજુરી આપવાની તિથિથી છ મહિનાનો સમય દૂરસંચાર કંપનીઓને આપવાની ભલામણ કરી છે. જેથી તે પોતાના નેટવર્કમાં જરૂરી ફેરફાર કરી શકે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments