Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરભજન, શ્રીસંતનો ઝઘડો ટીકાપાત્ર-મોદી

Webdunia
શનિવાર, 26 એપ્રિલ 2008 (18:01 IST)
ચંદીગઢ. આઇપીએલના ચેરમેન લલિત મોદીએ આજે જણાવ્યું હતું કે, હરભજને મેચ દરમિયાન શ્રીસંતને લાફો મારવાની ઘટના ખૂબજ ગંભીર અને નિંદાપાત્ર કહી શકાય, ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં બનેલી આ ઘટના સારી ના કહેવાય. લલીત મોદીએ મુંબઈ ઇંડીયનના કાર્યવાહક સુકાની હરભજન સિંહ અને કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શ્રીસંત વચ્ચે થયેલા ઝઘડાની ખૂબજ ટીકા કરી છે.

લલીત મોદીએ આજે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, આ એક ગંભીર ઘટના છે અને જે આઈપીએલની ટ્વેંટી-20 ટૂર્નામેંટ માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે આઈપીએલ કમિટીને ઘટનાની અધિકૃત રિપોર્ટ હજુ સુધી મળી નથી. રિપોર્ટ મળ્યા પછી કમિટી પગલાં ભરશે.

શુક્રવાર સાજે મોહાલી ખાતે રમાઇ રહેલી કિંગસ ઈલેવન પંજાબ સામેની મેચમાં મુંબઈ ઇંડિયનનો પરાજય થતાં તેઓએ હારમાં હેટ્રીક મારી હતી. એ હારથી ગુસ્સે થયેલા હરભજને શ્રીસંતને લાફો માર્યો હતો. ત્યારબાદ આ મામલાએ તુલ પકડયો હતો.

લલીત મોદીએ કહયું કે, અમે મેચ રેફરી અને અમ્પાયરનાં રિપોર્ટની રાહ જોઈ રહયા છે અને ત્યાર પછી જ કમિટી પોતાનો નિર્ણય લેશે. ટૂર્નામેંટ આઈસીસી માર્ગદર્શન હેઠળ રમી રહી છે, આ ઉપરાંત ખેલાડીઓ માટે ટૂર્નામેંટની પોતાની ગાઈડલાઈન્સ છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments