rashifal-2026

એ કેચ જેણે CSKને 10 વી વાર અપાવી ફાઈનલની ટિકિટ, ધોનીને પણ નહોતો થયો વિશ્વાસ

Webdunia
બુધવાર, 24 મે 2023 (00:06 IST)
IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સની સામે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી. CSKની ટીમે આ મેચ 15 રને જીતી લીધી છે. આ સાથે CSK IPL 2023ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે. CSKની આ રેકોર્ડ 10મી IPL ફાઈનલ છે. એક સમયે ગુજરાતની ટીમ આ મેચમાં વાપસી કરી રહી હતી. પરંતુ રૂતુરાજ ગાયકવાડના એક કેચથી મેચનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું.
 
 
બેટ દ્વારા પણ કર્યું અદભૂત પ્રદર્શન 
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKની ટીમે 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. CSK માટે ઇનિંગની શરૂઆત કરનાર રૂતુરાજ ગાયકવાડે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. ગાયકવાડે CSK માટે આ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ડેવોન કોનવેએ  40 રનની ઇનિંગ રમી. સાથે  જ સમયે, અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુએ 17-17 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ અંતમાં 22 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને મોહિત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.

<

60(44) in a tough pitch and a tough clutch catch, the way he stands up in Knockout games.

THIS IS RUTURAJ GAIKWAD pic.twitter.com/kEeYivt6ED

— (@SergioCSKK) May 23, 2023 >

ગુજરાતના બેટ્સમેન નિષ્ફળ રહ્યા  
આ મેચમાં ગુજરાતની ટીમના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. તે જ સમયે તેને સપોર્ટ કરવા આવેલા રિદ્ધિમાન સાહાએ માત્ર 12 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન હાર્દિક 8, દાસુન શનાકા 17, ડેવિડ મિલર 4, વિજય શંકર 14 અને રાહુલ તેવટિયા 3 રન બનાવી શક્યા હતા. અંતમાં રાશિદ ખાને 30 રનની ઈનિંગ રમીને ગુજરાતને 150થી આગળ લઈ લીધું હતું. CSK તરફથી મહેશ તિક્ષાના, રવિન્દ્ર જાડેજા, મેથીસા પથિરાના અને દીપર ચાહરે 2-2 વિકેટ લીધી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Oil in Navel Benefits: સૂતા પહેલા નાભિ પર તેલ નાખો તેલ ? તેના ફાયદા જોઇને ચોંકી જશો

Wedding Special - નવી વહુના પર્સમાં હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ગમે ત્યારે કામ આવી શકે છે આ વસ્તુઓ

Homemade Multivitamin Chutney:ઘરે આ રીતે બનાવો મલ્ટીવિટામિન ચટણી, તે સ્વાસ્થ્યની સાથે સ્વાદ માટે પણ ફાયદાકારક છે.

UTI Infection આ લોકોને સૌથી વધુ પરેશાન, જાણો તેના લક્ષણ અને શું રાખશો સાવધાનીઓ ?

Varmala Ceremony - કન્યા શા માટે પહેલા વરરાજાના ગળામાં માળા પહેરાવે છે.

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની બે પુત્રવધૂઓ નાયિકાઓ જેટલી જ સુંદર છે, એક ૩૦૦ કરોડનું સામ્રાજ્ય ચલાવે છે, તો બીજી રાજવી પરિવારની પુત્રી છે.

ધર્મેન્દ્રના આરોગ્ય પર અપડેટ - હેમા માલિનીનો ફુટ્યો ગુસ્સો, ફેક ન્યુઝ આપનારાઓને માફ નહી કરવામાં આવે

ધર્મેન્દ્ર એક એવી બીમારીથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેઓ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કહ્યું કે આ સ્થિતિ સામાન્ય રીતે 80 વર્ષની ઉંમર પછી થાય છે.

મારા પિતાની તબિયત...' ધર્મેન્દ્રના મૃત્યુના અહેવાલો વચ્ચે એશા દેઓલની પહેલી પ્રતિક્રિયા આવી.

'શું થઈ રહ્યું છે...' ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓ પર હેમા માલિની ગુસ્સે; અપડેટ પોસ્ટ શેર કરી

આગળનો લેખ
Show comments