Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021માં બેડ ન્યુઝ ! DC vs SRH મેચના 4 કલાક પહેલા જ ટી નટરાજન કોરોના પોઝિટિવ

Webdunia
બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (15:55 IST)
IPL 2021 ના ​​બીજા ચરણમાં પણ  કોરોનાનો કેસ પણ સામે આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીસીસીઆઈએ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સમયપત્રક મુજબ થશે. આઈપીએલ દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નટરાજન આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તેમણે ખુદને બાકીના ખેલાડીઓથી અલગ કરી લીધા છે. તેમની અંદર કોઈપણ પ્રકારના કોઈ લક્ષણો નથી
<

NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.

More details here - https://t.co/sZnEBj13Vn #VIVOIPL

— IndianPremierLeague (@IPL) September 22, 2021 >
 
 
ટી નટરાજન તાજેતરમાં ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યા છે. સર્જરીના કારણે તેઓ લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર હતા. આ કારણે, તેઓ IPL 2021 ના ​​પહેલા ચરણમાં પણ રમી શક્યા નહોતા. તેમણે  આઈપીએલ 2020 માં હૈદરાબાદ તરફથીસારી રમત દર્શાવી હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયા હતા. અહીં તેમણે ભારત તરફથી ટી 20, વનડે અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments