Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gomukhasana- દરરોજ ગોમુખાસન કરવાથી મળશે આ 10 ફાયદા

Webdunia
ગુરુવાર, 30 મે 2024 (12:36 IST)
Gomukhasana Benefits : ગોમુખાસન જેનો મતલબ છી ગાયનુ મોઢુ એક શક્તિ શાળી યોગ આસન છે જે શરીર અને મન બન્નેને લાભ પહોંચાડે છે. આ આસન ખભા, પીઠ અને પગને ખોલવામાં મદદ કરે છે. સાથે જ લવચીક, સંતુલન અને એકાગ્રતાને વધારે છે 
 
ગોમુખાસન કરવાની રીત 
બેસવુ- પગ ફેલાવીને બેસી જાઓ 
જમણા પગને વાળી લો- જમણા પગને વાળી તેને ડાબા ઘૂંટણની ઉપર રાખો. 
બન્ને આથ ઉપર કરો અને તેને પાછળની તરફ વાળો. 
જમણા હાથની આંગળીઓને ને ડાબા હાથની તરફથી જોડવું. 
હવે અંદર શ્વાસ લઈ તમારા શરીરને આરામ આપો. 
ધીમે ધીમે શ્વાસ છોડો અને 30 સેકંડ સુધી આ જ મુદ્રામાં રહેવું. 
બન્ને તરફ કરો- આ અસનને બન્ને બાજુ 2-3 વાર કરવું. 
 
 
ગોમુખાસનના 10 મોટા ફાયદા 
1. ગોમુખાસન ખભા અને પીઠના સ્નાયુઓને ખોલે છે અને તેમને લવચીક બનાવે છે, જેનાથી પીઠનો દુખાવો અને ખભામાં જડતાથી રાહત મળે છે.
2. આ આસનમાં શરીરના વળાંક પેટના અંગોને ઉત્તેજિત કરે છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતથી રાહત આપે છે.
3. ગોમુખાસન રક્ત પરિભ્રમણને સુધારે છે, જે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે અને સ્નાયુઓને પોષણ આપે છે.
 
4.  આ આસન મનને શાંત કરે છે અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે.
5. ગોમુખાસન શરીરને સંતુલિત કરવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
 
6. : આ આસન હિપ ફ્લેક્સર્સ ખોલે છે, જે પગમાં લવચીકતા અને ગતિશીલતા વધારે છે.
 
7.  ગોમુખાસન પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે પીઠના દુખાવામાં રાહત આપે છે અને મુદ્રામાં સુધારો કરે છે.
 
8.  આ આસન ઘૂંટણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે.
 
9. ગોમુખાસન શરીરમાં લવચીકતા લાવે છે, જેના કારણે તમે અન્ય યોગાસનો સરળતાથી કરી શકો છો.
 
10. આ આસન શરીરને મજબૂત અને લવચીક બનાવીને આત્મવિશ્વાસ વધારે છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

ધર્મ

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments