Dharma Sangrah

મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (00:18 IST)
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
 
ALSO READ:દિલને રાખવુ છે સ્વસ્થ તો ખાવો રસબેરી
આ કમર ખભા અને હાડકાનું જકડવામાં રાહત આપે છે અને માંસપેશિયોને મજબૂત અને લચીલુ બનાવે છે. આ આસન જોઈંટ્સ ના વચ્ચે લોહીનો સંચાર વધારે છે જેથી ઘૂંટાણમાં થતી પ્રોબ્લેમથી આરામ આપે છે.
 
આ રીતે કરીએ ગોમુખ આસન
 
- આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર જમીન પર બેસી જાવ. જો તમે ગઠિયાના દર્દી છો તો પદ્માસનમાં બેસો.
 
ALSO READ:શરીરમાં થનારા દરેક દુખાવાનો ઈલાજ છે હળદર
- હવે તમારો ડાબો હાથ ઉઠાવી અને કોણી વાળીને પીઠ પાછળ લઈ જાવ, ત્યાં ડાબા હાથને કોણીથી વાળીને જમણાં હાથની આંગળી પકડવાની કોશિશ કરો.
- આ પ્રક્રિયા દરમ્યાન કરોડરજ્જુના હાડકા સીધા રાખી અને શ્વાસ સામાન્ય રાખીએ.
 
- થોડા સેકંડ પછી સામાન્ય અવસ્થામાં આવી અને આ પ્રક્રીયાને જમણા હાથે ફરી કરીએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

CSK vs RR Score: રાજસ્થાન રોયલ્સે જીત સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સને ધોઈ નાખ્યું

ઈનકમ ટેક્સ, બૈકિંગથી લઈને રેલવે સુધી - 1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

આગળનો લેખ
Show comments