rashifal-2026

ઘરની અંદર તમાલપત્ર સળગાવવાથી હોય છે આ લાભ

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (00:40 IST)
વધારેપણું લોકો તનાવના શિકાર હોય છે. એ તનાવથી છુટકારા મેળવા માટે ઘણા ઉપાય કરે છે. જેમ કે યોગ ધ્યાન અને શૉપિંગ. કેટલાક એવા ઉપાય પણ છે. જેના વિશે કેટલાક લોકો જાણે છે તનાવ દૂર ભગાડવા માટે સૌથી ફાયદાકારી છે તમાલપત્ર. તમાલપત્રનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. આ પાનથી જલ્દ જ તનાવ દૂર હોય છે. 
 
એક  શોધમાં મળ્યું કે તમાલપત્ર તનાવ દૂર કરે છે. આ સિવાય આ ત્વચાના રોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે પણ તનાવમુક્ત રહેવા ઈચ્છો છો તો તમાલપત્રના ઉપયોગ કરો. આવો જાણી તમાલપત્રના ઉપયોગ કરવાથી તનાવને દૂર કરી શકાય છે. 
1. સૌથી પહેલા એક તાજા અને સૂકા તમાલપત્ર લો. તેને કોઈ વાટકીમાં ઘરના બહાર સળગાવો. 
 
2. પછી તેને ઘરની અંદર લાવી 15 મિનિટ માટે રાખો. તમાલપત્રની સુગંધ આખા કમરામાં ફેલાઈ જશે. 
 
3. એનાથી રૂમની અંદરનો વાતાવરણ ખૂબ રિલેકસિંગ થઈ જાય છે. તેની સુગંધથી તમારા અંદર એનર્જી આવશે. 
 
4. એનર્જી આવવાથી તનાવ દૂર થઈ જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments