rashifal-2026

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Webdunia
શુક્રવાર, 24 મે 2024 (13:33 IST)
cooler tips and tricks- ભયંકર અને ચડિયાતી ગરમીથી લોકો હચમાવી ઉઠયા છે. વધાતા તાપમાનમા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ન ઘરમાં રાહત અને ન બહાર. અને વગર AC કૂલર વગર રહેશે શક્ય જ નથી. લોકો ગરમીથી બચવા માટે જુદા-જુદા ઉપાય કરી રહ્યા છે કોઈ દિવસ ભર AC ચલાવીને રૂમને ઠંડુ રાખે છે તો કેટલાક લોકો કૂલરના થી દિવસ પસાર કરી રહ્યા છે કૂલર કેટલા પણ મોર્ડન ટેક્નોલોજી નુ હોય પણ જો કેટલીક ખાસ વાતની કાળજી ન રખાય તો રૂમને ઠંડુ નહી કરશે તેથી તમે શું કરવુ જોઈએ જેથી કૂલર ઠંડી હવાથી ઘર એસીની જેમ ઠંડુ થઈ શકે તેના વિશે અમે તમને જણાવી રહ્યા છે. 
 
રૂમની બહાર રાખો કૂલર 
કુલર ચલાવ્યા પછી ખૂબ ભેજ લાગે છે અને શરીર ડ્રાઈ રહેવાની જગ્યા ચિપચિપયો લાગે છે તો આખી રાત હેરાન થવુ પડે છે. તેથી જો તમે કૂલર રૂમની બહાર રાખશો કે પછી પારીની પાસે રાખશો તો તેનાથી ગરમીના કારણે થઈ રહી ભેજ ઓછી થઈ જશે. હકીકતમાં રૂમમાં ગરમ હવા ફરતી રહે છે જેના કારણે ભેજ થવા લાગે છે તેથી આ ઉપાય અજમાવીને જોઈ શકો છો. 
 
બરફ 
કૂલરની ઠંડી હવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. કૂલરની પાણીની ટાંકીમાં બરફ નાખવાથી પાણી ઠંડુ થઈ જાય છે અને હવા પણ ઠડી આવે છે આ ઠંડી હવા રૂમની ભેજને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
મીઠાનો ઉપયોગ 
કૂલરની પાણીની ટાંકીમાં થોડુ મીઠુ મિક્સ કરવાથી પાણી જલ્દી ઠંડુ થઈ જાય છે. મીઠુ પાણીને વધારે સમય સુધી ઠંડુ રાખવામાં મદદ કરે છે જેનાથી કૂલરની હવા ઠંડી અને સૂકી હોય છે તેનાથી રૂમમાં ભેજ ઓછી થાય છે અને તમને ઠંડી અને રાહતવાળી હવા મળે છે. 
 
એગ્જાસ્ટ પંખા 
જો તમે કૂલરને રૂમથી બહાર નથી રાખી શકતા તો તમે એગ્જાસ્ટ ફેનની મદદથી તમે રૂમની ભેજને દૂર કરી શકો ચો. તેના માટે તમને રસૉદાના એગજાસ્ટ ફેન કાઢીને કૂલના રૂમમાં લગાવી દો તેનાથી કૂલરથી જનરેટ થયેલ ભેજ એક્ઝોસ્ટ ફેન દ્વારા રૂમની બહાર જશે.

Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

એસી કોચમાંથી 5 કરોડના સોનાના દાગીના ગાયબ... ટ્રેનમાં મુસાફરો બેભાન સૂઈ રહ્યા છે; રેલ્વે સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા

Goa Nightclub fire- લુથરા બંધુઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, આગોતરા જામીન અરજી દાખલ કરી

જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ; સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments