Biodata Maker

Kitchen Hacks નવાની જેમ ચમકશે લોખંડનો તવા, ચપટીમાં આ રીતે સાફ કરવું

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2023 (15:30 IST)
Tips to clean burnt tawa quickly: અમે બધા લોકો રોટલી બનાવવ માટે લોખંડના તવી વાપરીએ છે. પણ ઘણી વાર વધારે ગરમ થવાના કારણે તવા રોટલીને સળગાવે છે. જે પછી તવા પર  કાર્બનની લેયર જમી જાય છે. બળેલા તવાને સાફ કરવુન સરળ કામ નથી જેના કારણે ઘણા લોકો તેને રોઝ સાફ કરવાની જગ્યા અઠવાડિયામાં એક જ વાર ધુએ છે. તમને લોખંડના તવા પર બનેલી રોટલીઓ સ્વાદિષ્ટ તો જરૂર લાગે છે પણ આ જાણી લો કે તવાની સફાઈ કેવી રીતે કરાય ... 
 
તવાને સાફ કરવા માટે તવાને ગરમ પાણીથી ભરી દો અને તેમાં એક ચમચી મીઠુ મિક્સ કરી થોડીવાર માટે રાખી દો. ધ્યાન રાખો કે આવુ કરતા સમયે તવા પૂર્ણ રૂપે ઠંડુ હોય નહી તો પાણી ઉછળવાનો ડર રહે છે. તે પછી એક વાટકીમાં 1-2 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં થોડુ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તમને જણાવીએ કે બેકિંગ સોડાનો ઉપયોગ ભોજનને ફુલાવવા માટે કરાય છે. પણ આ સાફ-સફાઈ માટે પણ કારગર છે. તેની મદદથી તમને સળગેલો તવા સરળતાથી ચમકી ઉઠશે. 
 
તવા સાફ કરવાથી સ્ટેપ્સ 
તૈયાર બેકિંગ સોડાનો પેસ્ટ બળેલા તવા પર સારી માત્રામાં બેકિંગ સોડા છાંટવુ. 
બેકિંગ સોડાનુ પેસ્ટ બનાવવા માટે પૂરતી પાણી નાખો. 
ધીમા તાપે તવાને 2-3 મિનિટ સુધી ગરમ કરો. 
ગૈસ બંધ કરી દો અને તવાને ઠંડુ થવા દો. 
એક સ્ક્રબર કે સ્પંજનો ઉપયોગ કરીને બળેકા પાર્ટને ત્યારે સુધી રગડવુ જ્યારે સુધી અવશેષ બહાર ન આવવા. 
તવાને પાણીથી ધોઈએને કપડાથી લૂંછીને સુકાવી લો. 
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold Silver Rate Today - સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે, જાણો આજના ભાવ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર RSS નુ આવ્યુ પહેલુ નિવેદન, કહ્યુ - આ યુધ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ

તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

શેરબજારમાં સતત ઘટાડો, રોકાણકારોએ લાખો કરોડ ગુમાવ્યા, શું મધ્ય પૂર્વ યુદ્ધ બજારને નીચે લાવશે

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

Gudi Padwa 2026: 18 કે 19 માર્ચ ક્યારે છે ગુડી પડવો ? જાણો સાચી તિથિ અને શુભ મુહૂર્ત

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Chaitra Navratri Mantra- ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?

Chaitra Navratri :ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments