rashifal-2026

Tips- આવી રીતે બનાવો પરફેક્ટ ચકલી

Tips for making chakli

Webdunia
સોમવાર, 5 જૂન 2017 (14:32 IST)
જો તમે ઘરે  જ ચકલી બનાવો છો પણ આ યોગ્ય રીતે ન બને તો આ ટિપ્સ બહુ કામ આવશે
 
ટિપ્સ 
- ચકલી બનાવતા સમયે બાંધેલા લોટની માત્રાનો ધ્યાન રાખવું. 
- જો ચકલી બનાવતા સમયે એ તૂટે તો એનું અર્થ છે કે બાંધેલા લોટમાં પાણી ઓછું છે ત્યારે 1 કે 2 ચમચી પાણી મિક્સ કરી લોટને ફરીથી બાંધવું.વ 
- ચકલીનો આકાર (શેપ) યોગ્ય ન બને તો બાંધેલા લોટમાં થોડું મેંદો મિક્સ કરી લો. 
- બાંધેલા લોટનો એક ટુકડો જરૂર ચાખી લો. જો આ કઠસ રહે તો લોટમાં તેલ કે બટર થોડું મિક્સ કરી લો. 
- ચકલી બનાવતા સમયે ચેક કરી લો. જો એ વધારે તેલ છોડે તો તેમાં થોડુક મેંદો મિક્સ કરી લો. ચકલી યોગ્ય બનશે. 
- તે સિવાય ચકલી બનવતા સંચામાં થોડુક તેલ લગાવી લો. 
- આ ટિપ્સને અજમાવી તમે કરારી અને પરફેક્ટ ચકલી બનાવી શકશો.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર: ધાકડ ઓપનર અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

મહાત્મા ગાંધી પર નિબંધ લખનાર બળાત્કારના ગુનેગારને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજામાં ઘટાડો કર્યો

પુરીનું જગન્નાથ મંદિર આજે એક અનોખા કારણોસર ચાર કલાક માટે બંધ રહેશે

UNSC પર ચીનનું વલણ બદલાયું છે, ભારતની માંગણીનું સન્માન કરીને, સરહદ પર શાંતિ પર ભાર મૂક્યો છે

"દેશના 65% મોબાઇલ ફોનનું ઉત્પાદન યુપીમાં થાય છે," નાણામંત્રી સુરેશ ખન્નાએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું

વધુ જુઓ..

ધર્મ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

આગળનો લેખ
Show comments