Biodata Maker

Home Tips: ઘરમાં કરોળિયાના જાળથી પરેશાન છો તો અજમાવો આ સરસ હેક્સ, મળશે છુટકારો

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (13:00 IST)
Spider Web Hacks: લોકો તેમના ઘરને સાફ રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય  કરે છે.ફર્શ પર તો પોતુ કરવો શકય છે. પણ છત દરરોજ સાફ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત કરોળિયા દિવાલો અને છતને પોતાનું ઘર બનાવી લે છે. કરોળિયાના જાળાને કારણે ઘર ગંદુ લાગે છે એટલું જ નહીં, વાસ્તુ અનુસાર પણ તેને શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કરોળિયાના જાળ થઈ જાય છે તો આ સમાચાર તમારા માટે છે. 
 
સફેદ સરકો 
મોટાભાગના ઘરોમાં રસોડામાં સફેદ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે.   તમે આ સફેદ સરકાથી પણ કરોળિયાના જાળથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે એક સ્પ્રે બોટલમાં વિનેગર ભરવાનું છે.   તમને જણાવીએ કે સરકાની તીવ્ર ગંધથી તે જગ્યા કરોળિયા  જાળ બનાવશે નહીં.
 
લીંબૂ અને સંતરાના છાલટા 
લીંબૂ કે સંતરાના છાલટાની મદદથી પણ કરોળિયાના જાળને હટાવી શકાય છે. તમને જણાવીએ કે સંતરા અને લીંબૂથી એક ખાસ ગંધ આવે છે. જેનાથી કરોળિયા દૂર ભાગે છે. તેથી તમે લીંબૂ કે સંતરા જેવા છાલટાને તે જગ્યા રાખી શકો છો જ્યાં કરોળિયા આવે છે. તેની ગંધથી કરોળિયા તે જગ્યા આવશે નહી . 
 
નીલગિરિનુ તેલ 
કરોળિયાના જાળને હટાવવા માટે નીલગિરિના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ સરળતાથી બજારમાં મળી જશે. એક સ્પ્રેની બોટલમાં થોડો નીલગિરીનો તેલ ભરીને તેનાથી કરોળિયાના જાળની જગ્યા પર સ્પ્રે કરી નાખો. આવુ કરવાથી તમે ખૂબ સરળતાથી કરોળિયાને ભગાડી શકશો. 
 
ફુદીનો 
તમને ખબર હશે કે ફુદીનાની ગંધ તીવ્ર આવે છે. તેનાથી પણ કરોળિયાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે તમને ફુદીનાના પાનના પાણીને એક સ્પ્રે બોટલમા% ભરીને સ્પ્રે કરવો પડશે. પાણીના સિવાય તમે ફુદીનાના ઑયલને પણ સ્પ્રેની રીતે ઉપયોગ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સલીમ દુર્રાનીની પત્ની રેખા શ્રીવાસ્તવ, જે એક એરલાઇનના માલિક હતા, હવે મુંબઈમાં ભીખ માંગે છે

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments