rashifal-2026

Mattress Cleaning: ઘરના ગાદલાને આ રીતે કરવુ સાફ, નહી થશે જંતુઓ

Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:25 IST)
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે. તેનામાંથી એક છે બેડનો ગાદલો. તમને જણાવીએ કે ગાદલાની સફાઈને લઈને બેદરકારીના કારણે તેમાં જીવ-જંતુની સમસ્યા શરૂ થઈ શકે છે. આ જંતુ ગાદલા પછી બેડને પણ નુકશાન પહોંચાડે છે. તેની સાથે જ તેનાથી ઘણા પ્રકારના રોગો પણ થઈ શકે છે. આજે અમે તમને ગાદલાને સાફ કરવાના કેટલાક ટિપ્સ જણાવીશ. તેની મદદથી તમે ગાદલાને સરળતાથી સાફ કરી શકશો. 
 
ગાદલાને સાફ રાખવા માટે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાની ગંધથી બેડબગ્સ જેવા જંતુઓ અદૃશ્ય થઈ જાય છે. તેના માટે તમને માતર ગાદકાને હટાવીને આખુ બેડને જુદા-જુદા ખૂણામાં ફુદીનાના પાન રાખવુ છે . તેનાથી ફુદીનાની ગંધ ગાદલામાં ફેલી જાય છે અને તેમાં જંતુ દૂર થઈ જશે. 
 
ગાદલાના જંતુ અને ભેજથી બચાવવાની સૌથી સરળ રીત છે તડકામાં સુકાવવું. તેના માટે તમને ગાદલાને એવી જગ્યા રાખવુ છે જ્યાં તડકો આવે છે. તડકમાં ગાદલાને સુકાવવાથી તેમાંથી જીવ જંતુ દૂર થઈ જાય છે. 
 
રૂમમાં લાગેલા AC ના ભેજના કારણે ઘણી વાર ગાદલામાં જંતુ લાગી જાય છે. તેના કારણે ફંગસ જેવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેનાથી બચવા માટે નેફ્થલીનથી બૉલ પણ ગાદલાની સુરક્ષાના ઉપયોગ કરી શકાય છે. માત્ર કેટલાક નેફ્થલીન બૉલ્સને ગાદલાના કવરમાં નાખવુ છે તેણે તમે બેડની અંદર પણ નાખી શકો છો. 
 
ગાદલાને કીડાથી બચાવવા માટે તમે લીમડાના પાનના ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટીબેકટીરિયલ તત્વથી ગાદલામાં જંતુ લાગતા નથી. આ ઉપાયને કરવા માટે તમને લીમડાની તાજી પાંદડા તોડીને ગાદલાના કવરમાં જુદા-જુદા ભાગમાં રાખવુ પડશે. આવુ કરવાથી તમારો ગાદલો અને બેડ બન્ને સેફ રહેશે તેની સાથે જ લીમડાના પાણીમાં કપડા પલાળીને પણ ગાદલાના કવર સાફ કરી શકો છો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આગળનો લેખ
Show comments