Biodata Maker

નેલપૉલિશના આ ઉપયોગ વિશે શુ આપ જાણો છો ...

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (12:29 IST)
નખ પર લાગેલી નેલ પેંટ હાથની સુંદરતાને વધારે જ છે પણ શુ તમને ખબર છે આનો ઉપયોગ તમાર હાથ ઉપરાંત આ રીતે પણ કરી શકાય છે.  ચાલો જાણીએ નેલપોલીશથી થનારા અન્ય ઉપયોગ. 
 
1. ત્વચાને એલર્જીથી બચાવો - જો તમને ઘરેણા પહેરવાથી એલર્જી થાય છે તો નેલપૉલિશને તમારા ઘરેણાની અંદરની બાજુ પારદર્શી નેલપૉલિશનો ઉપયોગ કરો જેનાથી સ્કિન પર એલર્જી કે નિશાન નહી પડે. 
 
2. કવર સીલ કરો - કવર(envelope) ચોંટાડવા માટે નેલપૉલિશ ગ્લૂનુ કામ કરે છે. તેનાથી કવર સારી રીતે બંધ થઈ જશે અને ખુલશે પણ નહી. 
 
3. સ્મજપ્રૂફ સ્ટિકર - નેલપૉલિશને તમે ચાવીઓના ગુચ્છામાં પણ ચાવીઓને લેબલ કરી શકો છો. આવામાં ચાવીના ગુચ્છામાં પણ ચાવી શોધવામાં મુશ્કેલી નહી પડે. 
 
4. કાટ થી બચાવે - દરવાજા અને બારીને કાટથી બચાવવા માટે નેલપૉલિશનો ઉપયોગ કરો પછી તેમા વર્ષો સુધી  કાટ લાગવાની સમસ્યા નહી રહે. 
 
 5. સહેલાઈથી સોયમાં દોરો પહેરાવો - જો તમે સોયમાં દોરો ન પરોવ્યો તો નેલપૉલિશનો ઉપયોગ કરો. દોરો પહેરાવવા માટે દોરાના છેડે નેલ પૉલિશ લગાવીને સૂકાવી દો. પછી દોરો સોઈમાં પિરોવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

માત્ર રસોડું જ નહીં, પણ ખેતી પણ કટોકટીનો સામનો કરી રહી છે... તેલ અને ગેસ પછી, હોર્મુઝ નાકાબંધી હવે આ ચીજવસ્તુની અછતનું કારણ બનશે!

વડોદરા બસ સ્ટેશન અકસ્માતનો ભયાનક સીસીટીવી વીડિયો

દિલ્હીમાં યમુના નદીમાં નહાતી વખતે બે બાળકો ડૂબી ગયા; એકનો મૃતદેહ મળ્યો; બીજાની શોધ ચાલુ છે.

વધુ જુઓ..

ધર્મ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments