Dharma Sangrah

Home tips- ચાપત્તીના ઘરમાં ઉપયોગ

Webdunia
રવિવાર, 21 મે 2017 (11:07 IST)
1. અરીસાની સફાઈ 
એને પાણીમાં ઉકાળી ઠંડા કરે ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી અરીસાની સફાઈ કરવી તેનાથી અરીસામાં ચમક આવશે. 
 
2. પગની દુર્ગંધ કરીએ દૂર 
ચાપત્તીને પાણીમાં ઉકાળી હૂંફાણા થયા પછી 10 મિનિટ  સુધી પગને ડુબાડી રાખો પગની દુર્ગંધ દૂર થશે. 
 
3. ફર્નીચર 
ચાપત્તીનું એક ફાયદો આ છે કે તમે તેનાથી લાકડીથી બનેલી વસ્તુઓને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. વાસણને કરો સાફ 
વાસણને સાફ કરવા માટે વધેલી ચાપત્તીનો ઉપયોગ કરો. તેનાથી વાસણમાં ચમક આવશે. 
 
5. છોડમાં ખાતર 
છોડને સમય-સમય પર ખાતરની જરૂર હોય છે. તેથી વધેલી ચાપત્તીને કુંડામાં નાખી દો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલ્દી વધશે. 
 
6. દાંતનો દુખાવા 
જો દાંતમાં દુખાવ હોય તો ટી-બેગ્સને પાણીમાં ડુબાડી નિચોવી લો અને દાંત પર પાંચ મિનિટ માટે રાખો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે - ગોધરા ટૂ વડોદરા પાર્ટ ટ્રાયલ રન માટે ખુલ્યો, ગુજરાત મઘ્યપ્રદેશ જલ્દી થશે કનેક્ટ

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ ...

વધુ જુઓ..

ધર્મ

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

આગળનો લેખ
Show comments