rashifal-2026

Home tips- ચાપત્તીના ઘરમાં ઉપયોગ

Webdunia
રવિવાર, 21 મે 2017 (11:07 IST)
1. અરીસાની સફાઈ 
એને પાણીમાં ઉકાળી ઠંડા કરે ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી અરીસાની સફાઈ કરવી તેનાથી અરીસામાં ચમક આવશે. 
 
2. પગની દુર્ગંધ કરીએ દૂર 
ચાપત્તીને પાણીમાં ઉકાળી હૂંફાણા થયા પછી 10 મિનિટ  સુધી પગને ડુબાડી રાખો પગની દુર્ગંધ દૂર થશે. 
 
3. ફર્નીચર 
ચાપત્તીનું એક ફાયદો આ છે કે તમે તેનાથી લાકડીથી બનેલી વસ્તુઓને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. વાસણને કરો સાફ 
વાસણને સાફ કરવા માટે વધેલી ચાપત્તીનો ઉપયોગ કરો. તેનાથી વાસણમાં ચમક આવશે. 
 
5. છોડમાં ખાતર 
છોડને સમય-સમય પર ખાતરની જરૂર હોય છે. તેથી વધેલી ચાપત્તીને કુંડામાં નાખી દો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલ્દી વધશે. 
 
6. દાંતનો દુખાવા 
જો દાંતમાં દુખાવ હોય તો ટી-બેગ્સને પાણીમાં ડુબાડી નિચોવી લો અને દાંત પર પાંચ મિનિટ માટે રાખો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

CBSE બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આજથી શરૂ, વિદ્યાર્થીઓએ આ બાબતોનું રાખે ખાસ ધ્યાન

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને પહોંચી અમદાવાદ, 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે ટકરાશે, ભારત પહેલાથી જ સુપર 8 માટેથઈ ગયું છે ક્વોલિફાય

વિધાનસભા સત્ર માટે ભાજપની રણનીતિ તૈયાર; તમામ ધારાસભ્યોને હાજર રહેવા 'સિંગલ લાઈન વ્હિપ'

બાંગ્લાદેશ: વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે આપ્યું રાજીનામું, તારિક રહેમાનના શપથ ગ્રહણ પહેલા કરી જાહેરાત

UP Crime - મુસ્લિમ બહેનપણીઓની કાળી કરતૂત આવી સામે, પોતાના સગા ભાઈ દ્વારા સગીર હિન્દુ બહેનપણીનું કરાવ્યું શોષણ

વધુ જુઓ..

ધર્મ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments