Dharma Sangrah

દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (09:00 IST)
દરેક મહિલાને ઘરના કામ કરવું પડે છે. ઘણા કામ માટે તો ઘરમાં મેડ લાગી હોય છે પણ વધારેપણ ઘરોમાં રસોડાના દરેક કામ મહિલાઓ પોતે જ કરે છે. ઘણી વાર જલ્દબાજીમાં દૂધ ઉફાન થઈ જાય છે તો ખૂબ પરેશાની હોય છે . તેથી નાની- મોટી પરેશાનીઓ છે જેને ઓછી કરવા માટે આ કિચન ટિપ્સ તમને જરૂર કામ આવશે. 
- દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે. 
- દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે. 
- ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાઅય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો. 
- ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો. 
- ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

IND vs PAK: 6.66 લાખ રૂપિયા સુધી પહોચ્યુ ફ્લાઈટનુ ભાડુ, દિલ્હી-મુંબઈ થી કોલંબો પહોચવુ થયુ મોંઘુ

કારે એવો કર્યો ઓવરટેક કે કંટેનરનુ બગડ્યુ સંતુલન, હાઈવેના કિનારે બનેલા ઘર પર પડ્યુ વાહન, જમી રહેલા વ્યક્તિનુ મોત

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments