rashifal-2026

Kitchen Hacks- ચોખાને કીડાઓથી બચાવવા માટે આ ટિપ્સ અસરકારક છે, વર્ષો સુધી બગડશે નહીં

Webdunia
ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:13 IST)
Kitchen hacks: Keep bugs away from rice with these simple tips- વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બંધ વસ્તુઓમાં જંતુઓ પણ ફસાઈ જાય છે.આવી સ્થિતિમાં મસાલો બગડી જાય છે, સાથે જ બંધ રાખેલા ચોખામાં કીડા આવવા લાગે છે. આવી સ્થિતિમાં ચોખાને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યાં ચોખા રસોઈ બનાવતી વખતે પણ જીવજંતુઓનો ડર રહે છે. અહીં અમે કેટલીક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ચોખાને કીડાઓથી બચાવી શકાવી શકો છો.
 
ચોખાને જંતુઓથી બચાવવાની સરળ રીતો
1) તમાલપત્ર - 
જંતુઓથી છુટકારો મેળવવાની આ એક બેસ્ટ રીત છે. જંતુઓથી બચવા માટે ચોખાના ડબ્બામાં તમાલપત્ર રાખો. સારા પરિણામ માટે ચોખા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 
2) લવિંગ- 
લવિંગ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે અને તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે જંતુનાશકમાં લવિંગ તેલ પણ ઉમેરી શકો છો જેનો ઉપયોગ તમે અલમારી કે પેંટ્રી એરિયાને સાફ કરવા માટે વપરાય છે.
 
3) લસણ- 
ચોખાને જંતુઓથી બચાવવા માટે, ચોખાના ડબ્બામાં લસણની વગર છોલી કળી નાંખો અને તેને ચોખામાં સારી રીતે મિક્સ કરો. કળી સૂકી જાય ત્યારે તેને બદલો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

રાયબરેલીમાં સ્કૂલના બાળકોથી ભરેલી વાન ખાડામાં પડી ગઈ.

મહાકાલ ભક્તો માટે મોટા સમાચાર: સાંજ અને શયન આરતી માટે બુકિંગ હવે ફક્ત ઓનલાઈન થશે; સમય અને ફીની વિગતો જાણો.

રેલ મુસાફરો માટે સારા સમાચાર: રેલ્વેએ આ 10 ટ્રેનોના ભાડા ઘટાડ્યા છે; યાદી તપાસો.

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments