Festival Posters

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Cyclone Ditwah- તોફાની પવન, 16 ફૂટ ઊંચા મોજા, ભારે વરસાદની ચેતવણી

સ્મૃતિ મંઘાના સાથે લગ્નને લઈને પલાશ મુચ્છલની માતાએ તોડ્યુ મૌન, આપ્યુ આ મોટુ અપડેટ.. વાચો

ચેતેશ્વર પુજારાના સાળાએ કર્યુ સુસાઈડ, આત્મહત્યાનુ કારણ જાણીને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો

Video - અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સામે જ ખુદને આગ ચાંપીને પહેલા માળેથી કૂદી પડ્યો, સારવાર દરમિયાન મોત

Sri Lanka: શ્રીલંકામાં પૂર-ભૂસ્ખલનથી 56 લોકોના મોત, 600 થી વધુ ઘર બરબાદ, સ્કુલ-ઓફિસ થયા બંધ

વધુ જુઓ..

ધર્મ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

આગળનો લેખ
Show comments