Dharma Sangrah

Food Hack: મેળવણ વગર બજાર જેવી સરસ દહીં જમાવો અજમાવો આ હેક્સ

Webdunia
ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:11 IST)
make curd -દહીં કે છાશ ગુજરાતીઓના ભોજનના સ્વાદને બમણુ કરી નાખી છે. દહીંમાંથી અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
શું તમે દહીં વગરનું ભોજન નથી ખાતા? ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે દહીં આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં દહીંનું વધુ સેવન કરવામાં આવે છે કારણ કે તે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
 
ઠંડક આપવાનું કામ કરે છે. કેટલાક લોકોને બજારનું દહીં ગમતું નથી અને તે ઘરે જ તૈયાર કરે છે.
 
શું થાય જ્યારે રસોડામાં દહીં જમાવવા માટે મેળવણ ન હોય? જો અમે તમને જણાવીએ કે તમે દહીં વગર પણ દહીં બનાવી શકો છો. આ માટે લીલા મરચાં ઉપયોગી થશે. ચાલો જાણીએ કેવી રીતે સરળતાથી દહીં બનાવી શકાય.
 
લીલા મરચાથી કેવી રીતે જમાવીએ દહીં 
દહીં જમાવવા આ માટે સૌથી પહેલા દૂધને ઉકાળો.
 
દૂધ હૂંફાળું થાય એટલે હેન્ડ મિક્સર વડે દૂધ મિક્સ કરો.
 
હવે એક વાસણમાં દૂધ નાખો. 
 
તેમાં 3 થી 4 લીલા મરચાની ડૂંઠા અને બંને મરચા ઉમેરો.
 
લગભગ 10-12 કલાક પછી દહીં સેટ થઈ જશે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પુતિન માટે આજે 'હાઈ ડિનર' ની મેજબાની કરશે પીએમ મોદી, બંને નેતાઓની દોસ્તી પર અમેરિકા અને યૂરોપની ખરાબ નજર

બીજી વનડેમાં સાઉથ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, વિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ

Putin poop suitcase - શા માટે પુતિન પોતાની પોટ્ટી સુટકેસ સાથે રાખે છે

Gold Silve Price today- સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો, ચાંદીના સર્વોચ્ચ સ્તરે; વર્તમાન દર જાણો.

Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?

વધુ જુઓ..

ધર્મ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments