Dharma Sangrah

આવી રીતે ચમકાવો ટાઈલ્સ

Webdunia
આજકાલ મકાનોમાં સુંદરતા અને સફાઈની દ્રષ્ટિએ ટાઈલ્સ લગાડવામાં આવે છે. પરંતુ જો ટાઈલ્સ લાઈટ કલરની હોય તો સફાઈ એક મોટી સમસ્યા બની જાય છે. થોડી એવી રીત પણ છે જેના કારણે ઓછી મહેનતથી ટાઈલ્સની ચમક પણ સાચવી શકાય છે. 

ટાઈલ્સ પર પડેલા ડાઘને સોડાથી લૂંછીને તરત જ સાબુના ગરમ પાણીથી ધોઈ નાખો.

પૈરાકીન અને મીઠામાં કપડુ પલાળી ટાઈલ્સ પર લગાવો ચમક કાયમ રહેશે.

ટાઈલ્સ પર પડેલ પીળા ધબ્બાને મીઠુ અને ટાર્પિનના તેલથી સાફ કરો.

ટાઈલ્સ પર પડેલા ડાઘ એમોનિયા અને સાબુના મિશ્રણથી પણ દૂર કરી શકાય છે.

બ્લીચિંગ પાવડરને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments