rashifal-2026

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (15:03 IST)
ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર પાણી  પીવાની ટેવ હશે. પણ આ ગર્મીઓમાં એક વાર માટલાના પાણીનો સ્વાદ જરૂર લેવું. વડીલ કહે છે કે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. 
ટિપ્સ
વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યાછે એવા ટિપ્સ જેનાથી તમે રાખી શકો છો માટલાનો પાણી ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ અને ફ્રેશ 
 
- જો તમે માટલું લેવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખોકે માટલા પૂરી રીતે પાકેલું હોય. ક્યાં થી પણ ચટકાયેલું ન હોય. 
- જ્યારે તમે માટલું લઈને આવો તો તેને એક વાર ઠંડા પાણીમાં પલાળી લો. પણ અંદરથી હાથ નાખીને માટલા કદાચ ન ધોવું. 
- માટકામાં પાણી ભરવાથી પહેલા તમે જૂટની કોથળી કે પછી જાડું કપડ્ફા ભીનું કરીને તેના ચારેબાજુ લપેટી લો. પછી તેમાં પાણી ભરવું. તેનાથી માટલાનો પાણી ઠંડું રહેશે. 
- માટલાને કોઈ છાયાદાર જગ્યા પર મૂકવું. જેથી પાણી આખું દિવસ ઠંડુ રહી શકે. 
- માટલાને હમેશા ઢાંકીને રાખવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

"હું બાથરૂમ જાઉં છું. કહીને વરરાજા સ્ટેજ પરથી ભાગી ગયો અને વરમાળા પછી બનેલી ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા.

કોણ બનશે BCA અધ્યક્ષ ? દર્શન બેંકર કે કિરણ મોરે, રૉયલ સત્યમેવ જયતે-રિવાઈવલ ગ્રુપ વચ્ચે ટક્કર

13 Feb Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે; જાણો તે કેટલા મોંઘા છે

એયર ઈંડિયા દુર્ઘટના પાયલોટે જાણી જોઈને કરી હતી ? આ દાવા પર આવ્યુ સરકારનુ નિવેદન

Bangladesh Elections: કોણ છે તારિક રહેમાન, જેના હાથમાં બાંગ્લાદેશે સોંપી સત્તાની કમાન, જે 17 વર્ષ પછી પરત ફર્યા અને બન્યા સીધા PM

વધુ જુઓ..

ધર્મ

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments