Festival Posters

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (15:03 IST)
ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર પાણી  પીવાની ટેવ હશે. પણ આ ગર્મીઓમાં એક વાર માટલાના પાણીનો સ્વાદ જરૂર લેવું. વડીલ કહે છે કે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. 
ટિપ્સ
વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યાછે એવા ટિપ્સ જેનાથી તમે રાખી શકો છો માટલાનો પાણી ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ અને ફ્રેશ 
 
- જો તમે માટલું લેવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખોકે માટલા પૂરી રીતે પાકેલું હોય. ક્યાં થી પણ ચટકાયેલું ન હોય. 
- જ્યારે તમે માટલું લઈને આવો તો તેને એક વાર ઠંડા પાણીમાં પલાળી લો. પણ અંદરથી હાથ નાખીને માટલા કદાચ ન ધોવું. 
- માટકામાં પાણી ભરવાથી પહેલા તમે જૂટની કોથળી કે પછી જાડું કપડ્ફા ભીનું કરીને તેના ચારેબાજુ લપેટી લો. પછી તેમાં પાણી ભરવું. તેનાથી માટલાનો પાણી ઠંડું રહેશે. 
- માટલાને કોઈ છાયાદાર જગ્યા પર મૂકવું. જેથી પાણી આખું દિવસ ઠંડુ રહી શકે. 
- માટલાને હમેશા ઢાંકીને રાખવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments