Festival Posters

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (16:38 IST)
સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે તો ક્યારે  ઠોસ રહી જાય છે. વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત... 
ટિપ્સ 
- જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.  
- જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો. 
- જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું. 
- જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી. 
- 1 કપ સાબૂદાણાને પલાળવા  માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી. 
- નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતની બ્યુરોક્રેસીમાં મોટો ઉલટફેર, 26 IAS ની ટ્રાંસફર, સંજીવ કુમાર CMO માં પ્રિંસિપલ સેક્રેટરી બન્યા, જુઓ લિસ્ટ

Mehsana Accident - હે ભગવાન આવો દિવસ કોઈ પિતાને ન જોવો પડે.. ટ્રક રિવર્સ લેવા દરમિયાન સાઈડ બતાવી રહેલ 19 વર્ષનો પુત્ર જ પિતાને હાથે કચડાયો

ગુજરાતમાં નવા ડીજીપીના એલાન પહેલા ભૂપેન્દ્ર પટેલે સેટ કર્યો ટારગેટ, ગાંધીનગરમાં ટૉપ IPS ની ક્રાઈમ કોન્ફરેંસ

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

આગળનો લેખ
Show comments