Dharma Sangrah

ઘરમાં બજાર જેવું દહીં જમાવવાની ટીપ્સ

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (11:49 IST)
પ્રાચીન સમયથી જ લોકો ઘરે દહીં જમાવે છે.  ક્યારે ક્યારે અમે ઘરે દહીં જમાવીએ તો છીએ પણ એ બજાર જેવું જમાતું નહીં તો આજે અમે તમને બજાર દેવું દહીં જમાવવા માટે કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે. 
સર્વપ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ  ઓછુ  ગરમ થાય ત્યારે તેમાં દહીંનુ જામણ નાખી સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મુકી દો. જો કે દહીં જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઈ જાય.
 
ધ્યાન રાખો આ વાતો 
* ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
* દહીંને એલ્યુમિનિયમના વાસણમાં જ જમાવો તેના બે ફાયદા છે એક તો એ કડવું નહી લાગે બીજો એ સરસ જામે છે. 
* ખૂબ જ ગરમ દૂધમાં દહીં મિક્સ ન કરવા. આવું કરવાથી દહીં પાણી છોડી નાખશે. 
* દહીં જમાવત સમયે દૂધ બહુ ઠંડુ કે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ. 
* જો શક્ય હોય તો માટી કે ચીની માટીના વાસણમાં દહીં જમાવવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

આગળનો લેખ
Show comments