Dharma Sangrah

Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (19:45 IST)
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું,  મિક્સ વેજ અથાણું,  મીઠો કેરીનો અથાણું,  લીંબૂનો મીઠા અથાણા,  ગાજર-કારેલાના અથાણુ,  લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો અથાણુ લાલ મરચાંનુ અથાણુ એવા ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અથાણી અમે ખૂબ સરળતાથી બનાવી શકે છે. તો અજમાવો આ 5 જરૂરી ટીપ્સ 
 
1. કેરીના અથાણામાં ખાસ કરીને આખી રાઈ નાખવાથી અથાણાનો સ્વાદ અને રંગ બન્ને જ વધી જાય છે. 
2. અથાણુ સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ આવુ જ હોય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે અથાણાના મસાલામાં સરસવનુ તેલ વગર ગરમ કરીને જ નાખવુ જોઈએ. 
3. અથાણાનો સ્વાદ બનાવવા માટે રાઈને આખી નાખવી જોઈએ. તેનાથી અથાણાનો રંગ રો સારુ આવે છે સાથે જ સ્વાદ પણ વધી જાય છે. 
4. મીઠા કેરીનુ અથાણુમાં ખાંડ નાખીને ગૈસ પર રાંધીને પણ બનાવી શકાય છે. 
5. લીલા મરચાનુ અથાણુ લીંબૂનો રસવાળો બનાવવામાં જેટલું સરળ હોય છે તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ

પાડોશીના પ્રેમથી અંધ થઈને, બોયફ્રેન્ડને અડધી રાત્રે બોલાવ્યો - અને પછી, રાતના અંધારામાં, તે બંને...

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ

નીતિશ કુમારનું સ્વપ્ન પૂર્ણ થયું! લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ પછી, રાજ્યસભામાં તેમની ઇનિંગ્સ હવે શરૂ થઈ

ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ
Show comments