Dharma Sangrah

કુકિંગને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:33 IST)
- બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો. બટાકા ફાટે નહી અને સહેલાઈથી છોલાય જશે. 
 
- કારેલા અને અરબીને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ અને અરબીનુ લેસલાપન નીકળી જશે. 
 
- કસ્ટર્ડ બનાવતી વખતે જો ખાંડની સાથે થોડુ મધ પણ ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો થઈ જાય. 
- લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેના દાંડીન તોડીને એયર ટાઈટ ડબ્બામાં રાખો. 
 
- બટાકા અને ડુંગળીને એક જ વાડકીમાં એક સાથે ન રાખો. આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે. 
 
- જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળો દૂધ ફાટે નહી. 
- મહિનામાં એકવાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દેવામાં આવે તો તેના બ્લેડ ઝડપી થઈ જાય છે. 
 
- મેથીની શાકની કડવાશ હટાવવા માટે તેને કાપો. મીઠુ નાખીને થોડીવાર માટે જુદી રાખી મુકો અને દબાવીને તેનુ વધારાનુ પાણી કાઢી નાખો. 
 
- ફ્લાવરને શાકભાજીમાં એક નાનકડી ચમચી દૂધ કે સિરકા  નાખવાથી ફ્લાવરનો સફેદ રંગ પીળો નહી પડે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા - મારી પાસે હાલ બોલવા માટે કશું નથી

VIDEO: આ કેચ હતો કે જાદુ, વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો ઐય્યરનો મેજિક, રોહિત શર્મા પણ રહી ગયા દંગ

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments