Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્ય દ્વારની આસપાસ શું હોવું જોઈએ

Webdunia
N.D
મુખ્ય દ્વારની સામે દિવાલ પર દર્પણ હોવું જોઈએ નહિ કેમકે તેનાથી સકારાત્મક ઉર્જા પ્રતિબિંબિત થઈને પાછી જતી રહે છે.

- મુખ્ય દ્વારની સામેથી કોઈ પણ રસ્તો ન જતો હોવો જોઈએ. જો આવું હોય તો તમારા ઘરની મુખ્ય દ્વારની દિશા બદલી દો કે પછી તમે તમારા ઘરના મુખ્ય દ્વારની ઉપર પાકુઆ દર્પણ પણ લગાવી શકો છો.

- પાકુઆ દર્પણની અષ્ટભુજીય આકૃતિ હોય છે જેની વચ્ચે કોનવેક્સ કે કોનકેવ દર્પણ હોય છે. આને હંમેશા ઘરની બહારની તરફ લટકાવવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખવું કે પા કુઆ દર્પણ ઘરની અંદર નહિ બહારની તરફ મોઢુ કરેલ હોવું જોઈએ.

- મુખ્ય દ્વારની આગળ કોઈ પણ ઝાડ, દિવાલ કે રૂકાવટ ન હોવી જોઈએ.

- મુખ્ય દ્વારની સામે અંદરની તરફ કે બહારની તરફ કોઈ શૌચાલય ન હોવું જોઈએ. તેની બગલમાં પણ શૌચાલય ન હોવું જોઈએ.

- શૌચાલય નકારાત્મક ઉર્જા પ્રવાહિત કરે છે જે મુખ્ય દ્વારથી આવતી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. તેને માટે શૌચાલયનો દ્વાર મુખ્ય દ્વારની સામે ન ખોલતાં કોઈ અન્ય દિશા તરફ ખોલી શકો છો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments