Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની શોભા વધારે અરીસો ...

Webdunia
- અરીસો આપણા શણગારને વધારવાની સાથે સાથે ઘરની શોભા પણ વધારે છે. વાસ્તુને અનુસાર જો અરીસો યોગ્ય જગ્યાએ લાગેલ હોય તો સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવા માટે મદદ કરે છે પરંતુ જો તે ખોટી જગ્યાએ લાગેલ હોય તો નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશનું કારણ બની શકે છે.

- વાસ્તુને અનુસાર અરીસાને ક્યારેય પણ બેડરૂમની અંદર ન લગાવવો જોઈએ. ડ્રેસિંગ ટેબલમાં જો અરીસો હોય તો તેને પુર્વ કે ઉત્તરમાં રાખવો.

- જો રૂમ નાનો હોય તો રૂમમાં મોટો અરીસો લગાવો તેનાથી તમારો રૂમ વધારે ખુલ્લો દેખાશે.

- જ્યારે તમે તમારા ડાઈનીંગ હોલમાં અરીસો લગાવડાવો ત્યારે તેને દિવાલોની સામે લગાવો તેનાથી રૂમનું અજવાળુ ઘણું વધી જશે.

- ક્યારેય પણ બે અરીસાને સામ-સામે ન લગાવશો તેનાથી તમારી મુશ્કેલીઓ વધી જશે.

- રૂમને ફ્રેશ લુક આપવા માટે અરીસાની સામે ફૂલોનું કુંડુ કે પોટ મુકી દો આને અરીસામાં જોવાથી તે ડબલ દેખાશે અને તમારો રૂમ પણ ફ્રેશ લાગશે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments