Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમાવી જુઓ : અસ્થમા અને કરચલી દૂર કરવાના ઉપાયો

Webdunia
અસ્થમામાં મળશે રાહત : અસ્થમાની ફરિયાદ હોય તો ઈલાયચીના દાણાનો પાવડર બનાવી લો. આ પાવડરને મધ સાથે ચાટવાથી આરામ મળશે.

કરચલીઓ ઓછી થશે : લસણનુ નિયમિત સેવન કરવાથી કરચલીઓ ઓછી થઈ જશે અને નવા સેલ્સ બનવાથી ત્વચા ચમકદાર બનશે. સાથે જ આરોગ્ય પણ સારુ રહેશે.

બંધ થશે ઉલ્ટી - સતત ઉલ્ટી થઈ રહી હોય તો સફેદ ચમેલીના 10 ગ્રામ પાનના રસને 2 ગ્રામ કાળા મરી ના ચૂરણ સાથે મિક્સ કરી તેનુ સેવન કરો. ઉલ્ટી બંધ થઈ જશે.

દૂર થશે ટૈનિંગ - ઈંડાની સફેદી, મકાઈ અને લીંબૂના રસનુ મિશ્રણ ત્વચા પર લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી ધોઈ નાખો. નિયમિત ઉપયોગ કરવાથી ટૈનિગ દૂર થશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments