Dharma Sangrah

Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:03 IST)
ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ લોકો તેને ખાય છે. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે ટામેટા ખાવાથી કેંસરના રોગથી બચાવ થાય છે. એવુ કહેવાય છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 વાર ટામેટાનુ સેવન કરવામાં આવે તો કેંસર થવાની શક્યતા 45 ટકા ઓછી થઈ જાય છે. 
 
- એનીમિયાના રોગીને રોજ 200 ગ્રામ ટામેટાનો રસ પીવાથી ખૂબ લાભ થાય છે. 
- રોજ ટામેટાનો રસ પીવાથી જૉંડિસ રોગમાં ખૂબ લાભ થાય છે. 
- ઓછા વજનથી પરેશાન લોકો જો ભોજન સાથે પાકા ટામેટ ખાય તો તેમનુ વજન વધે છે. 
- નાના બાળકોના આંખની જ્યોતિમાં ક્ષીણતાનો અનુભવ થતા ટામેટા ખવડાવવા જોઈએ. 

<a class="f8kJQb lPrPpb f45fBd" data-url="http://tinyurl.com/qccmslo" data-cke-saved-href="http://tinyurl.com/qccmslo" href="http://tinyurl.com/qccmslo" rel="nofollow" style="line-height: 24px; -webkit-tap-highlight-color: transparent; text-decoration: none; color: rgb(41, 98, 255); border: none; margin: 16px; overflow: hidden; height: 110px; font-family: Roboto, RobotoDraft, Helvetica, Arial, sans-serif; font-size: medium; display: inline !important;" target="_blank">Beauty tips- ટમેટા અને લીંબૂના આ ઉપાય ડાર્ક સર્કલને દૂર ભગાડે


 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments